1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ક્રિસમસને લઈને ગોવામાં પ્રવાસીઓની ભારે ભીડ- હોટલો ફૂલ ,સમગ્ર શહેરમાં ભારે હિલચાલ

ક્રિસમસને લઈને ઠેર ઠેર પ્રવાસીઓનો ઘસારો પ્રવાસન સ્થળો પર ભારે ભીડ, હોટલ ફૂલ દિલ્હી – આજે દેશભરમાં ક્રિસમસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દેશભરના લોકો ઠેર ઠેર પ્રવાસન સ્થળોએ લોકોની ભારે ભીડ ઉમટી છે. જેટલા પણ ફરવા લાયક સ્થળો છે ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકો ફરવા માટે આવ્યા છે જેને કારણે પ્રવાસાન સ્થળોની […]

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિઃ PM મોદી સહીતના અનેક નેતાઓ એ પાઠવી શ્રદ્ધાંજલિ

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ PM મોદી સહીતના એનેક નેતાઓ એ પાઠવી શ્રદ્ધાંજલિ દિલ્હીઃ- ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે જ તેમની સમાધિ પર પહોંચ્યા હતા. અહીં પીએમએ ભાજપનો પાયો નાખનાર અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 98મી જન્મજયંતિ છે, જેને ભાજપ […]

આજે પીએમ મોદી કરશે ‘મન કી બાત’ – આ વર્ષનો છેલ્લો એપિસોડ ક્રિસમસ ડે પર

પીએમ મોદી કરશે મનકી બાત આજે વર્ષનો છેલ્લો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિવનાના છેલ્લા રવિવારના રોજ મન કી બાત ક્રાર્યક્રમ લઈને રેડિયો પર દેશવાસીઓ સાથએ રુબરુ થાય છે.ત્યારે આજે ક્રિસમસના દિવસે આ વર્ષનો છેલ્લો રવિરાર છે .પીએમ મોદી આજે મનકી બાત કાર્યક્મ  દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ ગયા અઠવાડિયે દેશવાસીઓને તેમના વિચારો […]

સ્વાસ્થ્ય મંત્રાલયનો રાજ્યોને પત્ર- મેડિકલ ઓક્સિજનના નિયમિત પુરવઠાની ખાતરી કરવાનો આપ્યો આદેશ 

આરોગ્યમંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો મેડિકલ ઓક્સિજનના પુરવઠાની ખારતી કરવાનો આપ્યો આદેશ દિલ્હીઃ- ચીનમાં જોવા મળતા કોરોનાનો કહેરને લઈને ભારત સરકાર પણ હવે સતર્ક બની છે. ભારત સરકારે એરપોર્ટ પર પરિક્ષણ જેવા પ્રોટોકોલ ફરી ઘીરે ઘીરે શરુ કર્યા છે ત્યારે આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાનો સામનો કરવા માટે મેડિકલ ઓક્સિજનનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા […]

આયકર વિભાગની નવી માર્ગદર્શિકા – 31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ થઈ જશે રદ

 31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ  રદ થશે  નવી માર્ગદર્શિકા  જારી કરવામાં આવી દિલ્હીઃ- પાનકાર્ડ રદ થવાને લઈને એક મહત્વની વિગત સામે આવી છે જે પ્રમાણે જો તમારુ પાનકાર્ડ આઘાર સાથએ લિંક નહી થયું હોય તો તે રદ કરી દેવામાં આવશે .ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજરો  એક એડવાઈઝરી જારી કરી હતી કે આવતા […]

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ,8 AK74, 14 ગ્રેનેડ, 48 મેગેઝિન મળી આવ્યા

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.બારામુલ્લાના ઉરી સેક્ટરમાં હથલંગા નજીક સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.માહિતી અનુસાર, સુરક્ષા દળોએ 24 મેગેઝીન અને 560 રાઉન્ડ સાથે 8 AK 74U, 24 મેગેઝીન અને 244 રાઉન્ડ સાથે 12 પિસ્તોલ, 14 ગ્રેનેડ અને પાકિસ્તાનના ધ્વજની છાપવાળા […]

ક્રિસમસ પર હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવો, VHPએ ટ્વિટ કર્યું

ભોપાલ: સમગ્ર વિશ્વમાં એક તરફ ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે ભોપાલની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખીને તેમની શાળાઓમાં હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવવા માટે કહ્યું છે.વિશ્વ હિન્દુ પરિષદે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. આ પત્રમાં VHPએ લખ્યું છે કે, “મધ્ય ભારત પ્રાંતની તમામ શાળાઓમાં સનાતન હિન્દુ […]

દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 200 કેસ નોંધાયા,એક્ટિવ કેસ 3 હજાર , તો ચીનમાં એક જ દિવસમાં 3 કરોડથી વધુ લોકો સંક્રમિત થયાનો એહવાલ

ભારકમાં કોરોનાના 24 કલાકમાં 200 કેસ નોંધાયા ચતીનમાં એક જ દિવસમાં 3 કરોડ 70 લાખ જેટલા કેસ દિલ્હી- છએલ્લા 3 વર્ષથી વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર માચવ્યો છે ભારતમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે   કોરોનાની ઉત્પતિ થઈ હતી તેના ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી છેલ્લા 24 કવલાકમાં 200 જેટલા […]

CoWIN એપ પર સામેલ થઈ નાકની રસી,આ હોસ્પિટલોમાં લેવડાવી શકો છો ડોઝ  

દિલ્હી:ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.દરમિયાન, ભારત સરકારે ભારત બાયોટેકની પ્રથમ નેજલ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે.આ રસી Cowin એપ પર સામેલ કરવામાં આવી છે. હાલમાં, આ રસી ફક્ત ખાનગી હોસ્પિટલોમાં જ આપી શકાય છે.નાકની રસી નાક દ્વારા આપવામાં આવે છે.રસીની ખાસ વાત એ છે કે,તે કોવિડ વાયરસના સંક્રમણની સાથે સાથે સંક્રમણને પણ […]

વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં ઈન્ડિગો અને સ્પાઈજ જેટ મોખરે – છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટનાઓ સર્જાય

વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં સ્પાઈજ જેટ મોખરે  છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટના દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિમાન સાથે જોડાયેલી ઘટનાઓમાં વધારો થયો છે.  વિતેલા દિવસને શુક્ત્યારવારના રોજ ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે  લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી ત્યારે આ બબાત સામે આવી છે. જે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક એરલાઈન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code