1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ચાલો પતંગ ઉડાવીએ.પણ પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ..

રાજકોટ:રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે.પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આથી, રાજ્યભરમાં ‘જીવો, જીવવા દો અને જીવાડો’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાન કાર્યરત કરાયું છે. […]

દિલ્હીમાં ઠંડીનો કહેર – આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

દિલ્હીમાં ઠંડીનો કહેર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું દિલ્હીઃ- દેશભરમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં ભઆરે ઠંડી અને શીતલહેર જોવા મળી રહી છે,લોકો ઠંડીમાં કાપી રહ્યા છે ત્યારે આગામી 3 દિવસ સુધી ઠંડીમાં રાહતની કોઈ જ સંભાવના નથી. ઉલ્લેખનીય છે કે પહાડી પ્રદેશોમાં ભારે બરફ વર્ષાની અસર મેદાની વિસ્તારો પર ઠંડીના […]

હવેથી આ રાજ્યની શાળાઓમાં ભણાવતાઓને સર કે મેડમ નહી પરંતુ માત્ર ટિચર તરીકે જ સંબોધન કરાશે

સામાન્ય રીતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકને સર કે મેડમ કહીને સંબોધતા હોય છે,જે કોઈ પણ શિક્ષક હોય તેને આ નામથી જ બોલાવાય છે,જો રે હવે કેરળમાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે જે પ્રમાણે વિદ્યાર્થીઓએ માત્ર ટિચર કહીને જ પોતાના સર કે મેડેમને સંબોધવા પડશે. આ એક અનોખો નિયમ છે જે હવે કેરળમાં લાગુ […]

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના અંતિમ સંસ્કાર આવતીકાલે પૈતૃક ગામમાં કરાશે

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના અંતિમ  પૈતૃક ગામમાં કરાશે વિમાન માં લાવવામાં આવશે તેમનો પાર્થિવ દેહ દિલ્હીઃ- પૂર્વ કેન્દ્રીય મંત્રી  શરદ યાદવે 75 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે ત્યારે દેશભરના અનેક નેતાઓ તેમને શ્રદ્ધાજલી પાઠવી રહ્યા છે ગૃહમંત્રી શાહ પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવવા પહોચ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે તેમનું […]

PM મોદી 19 જાન્યુઆરીએ મુંબઈમાં 2A અને 7 મેટ્રોનું ઉદ્ઘાટન કરશે,શિંદેએ કહ્યું- મુંબઈગરોને ફાયદો થશે  

મુંબઈ:વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ તેમની મુંબઈ મુલાકાત દરમિયાન બે મેટ્રો લાઇન મેટ્રો 2A અને મેટ્રો 7નું ઉદ્ઘાટન કરશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે, ગુરુવારે અંધેરી વિસ્તારમાં ગુંદાવલી સ્ટેશનની મુલાકાત લીધી અને ત્યાં ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે,આ મેટ્રો […]

નાણામંત્રી સીતારમણ 1 લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે – 6 એપ્રિલ સુધી આ સત્ર ચાલશે

1લી ફેબ્રુઆરી બજેટ રજૂ કરાશે 6 એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલશે દિલ્હીઃ- દેશમાં દરવર્ષે 1 લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે દરમિયાન પણ 31 જાન્યુઆરીથી બજેટ સત્રની તૈયારી કરાશે અને 2 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.આ વખતે બજેટ સત્ર 6 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી

દહેરાદુન:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. આ ક્રૂઝ તેના 31 મુસાફરો સાથે વારાણસીના રવિદાસ ઘાટથી રવાના થઈ હતી.તમામ મુસાફરો 51 દિવસની યાત્રા પર રવાના થઈ ગયા છે.આ દરમિયાન આ ક્રૂઝ 50 સ્થળો પરથી પસાર થશે, જેમાં પ્રવાસીઓ માત્ર ગંગાના કિનારે જ નહીં, પરંતુ અહીંની સંસ્કૃતિની ઝલક પણ જોઈ […]

તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈને ધમકી,ગૃહ મંત્રાલયએ આપી Z શ્રેણીની સુરક્ષા

ચેન્નાઈ:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તામિલનાડુના બીજેપી પ્રમુખ અન્નામલાઈની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.અન્નામલાઈને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.તેમની સુરક્ષા માટે 33 કમાન્ડો તૈનાત રહેશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે ગુપ્તચર અહેવાલના આધારે અન્નામલાઈને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ અન્નામલાઈને Y-કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કમાન્ડોનું એક જૂથ તમિલનાડુ ભાજપના વડાને […]

કોરોનાના બૂસ્ટર ડોઝમાં Covovax નો પણ થશે સમાવેશ – સરકારી સમિતિએ માર્કેટમાં લોન્ચ કરવાની કરી ભલામણ

કોવોવેક્સને બુસ્ટર ડોઝમાં સામેલ કરાશે આ માટે સરકારી સમિતિએ માર્કેટમાં ઉપલબ્ધ કરવા કરી ભલામણ દિલ્હીઃ- દેશભરમાં જ્યારથી કોરોના મહામારી શરુ થઈ ત્યારથી કોરોના વિરોધી રસીએ મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યાર બાદ બુસ્ટર ડોઝ પણ શરુ કરવામાં અવોય હતો જેમાં અનેક રસીને સ્થાન મળ્યું ત્યારે હવે બુસ્ટર જોઢમાં કોવાવેક્સ પણ સામેલ થવાની તૈયારીમાં છે દેશની સેન્ટ્રલ […]

ઉત્તરકાશીમાં મોડીરાતે ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.9

ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર તીવર્તા 2.9 નોંધાઈ દહેરાદૂનઃ એક તરઉ જોઠીમધ પર કુદરતી આફત મંડડાઈ રહી છે, લોકોના ઘરોમાં તીરાડ પડવાવાથી અનેક લોકો બે ઘર બની રહ્યા છે તો બીજી તરફ કુદરતો બેવડો માર પડી રહ્યા છે કારણ કે ઉત્તરાખંડમાં અવાર નવાર ઘરતી ઘ્રુજવાની ઘટનાો સામે આવતી હોય છએ ત્યારે ફરી એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code