1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

PM મોદીએ  ઈઝરાયલના વડા નેતન્યાહુ સાથે ફોન પર કરી વાત – દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા મામલે સહમતિ દર્શાવી

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી જ્યારથી સત્તામાં આવ્યા છએ ત્યારથી ભારત દેશના વિદેશ સાથએના સંબંધો વધુ મજબૂત બન્યા છે, ત્યારે હવે વિતેલા દિવસને બુધવારની સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. ઓ વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ બંને નેતાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાની ક્ષમતા પર […]

કેન્દ્ર સરકારનો મહ્તવનો નિર્ણય, હજયાત્રાનો વીઆઈપી ક્વોટા કરશે નાબૂદ – ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે

હજનો વીઆઈપી ક્વોટા થશે નાબૂદ કેન્દ્ર સરકાર લેશે મહત્વનું પગલું સામાન્ય લોકોને થશે ફાયદો દિલ્હીઃ- હજયાત્રીઓના વીઆઈપી ક્વોટાને લઈને કેન્દ્ર સરકાર મહત્વનું પગલુ ભરવા જઈ રહી છે જે પ્રમાણે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રએ હજમાં વીઆઈપી ક્વોટાને દૂર કરવાનો નિર્ણય લીધો છે  જેનું કારણ એ છે કે જેનાથી સામાન્ય […]

કેબિનેટે રાષ્ટ્રીય સ્તરની મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ એક્સપોર્ટ સોસાયટીની સ્થાપનાને મંજૂરી આપી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સંબંધિત મંત્રાલયો ખાસ કરીને વિદેશ બાબતોના મંત્રાલય અને વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમની નિકાસ સંબંધિત નીતિઓ, યોજનાઓ અને એજન્સીઓ દ્વારા સહકારી અને સંબંધિત સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓની નિકાસ હાથ ધરવા માટે ‘સમગ્ર સરકારી અભિગમ’ ને અનુસરીનેના સમર્થન સાથે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્ટ, 2002 હેઠળ રાષ્ટ્રીય સ્તરની મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ […]

કેન્દ્રએ નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજનાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” તરીકે નામ આપ્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મંત્રીમંડળે અંતોદય અન્ન યોજના (AAY) અને પ્રાથમિક ઘરગથ્થુ (PHH) લાભાર્થીઓને મફત અનાજ આપવા માટેની નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજનાને મંજૂરી આપી હતી,જે 1લી જાન્યુઆરી 2023થી અમલમાં આવી.નવી યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) તરીકે નામ આપવામાં આવ્યું છે.નવી યોજનાનો અમલ 1લી જાન્યુઆરી 2023થી શરૂ થયો છે, જેનાથી 80 કરોડથી […]

CBI એક્શન મોડમાં – ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારના મામલે 50થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

સીબીઆઈ એક્શન મોડમાં  ભ્રષ્ટાચાર મામલે 50થી વધુ સ્થળોએ દરોડા દિલ્હીઃ- સીબીઆઈ દેશમાં ભ્રષ્ટાચાર સામે સતત એક્શન લેતી હોય છએ ત્યારે આજરોજ ફરી સીબીઆઈ દ્રાર 50થી વઝધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, દિલ્હીથી પંજાબ સુધી સીબીઆઈએ  કાર્યવાહી કરી  છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ કાર્યવાહી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માં કથિત કૌભાંડ સંબંધિત કેસમાં કરાઈ છે, CBI […]

પીએમ મોદીએ શ્રેષ્ઠ મૂળ ગીત ‘નાટુ નાટુ’ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવા બદલ RRR ટીમને અભિનંદન પાઠવ્યા

દિલ્હી:ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 આપવામાં આવ્યો છે.એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ જીતવા બદલ ફિલ્મ RRRની સમગ્ર કાસ્ટ અને ક્રૂને ‘નાટુ નાટુ’ ગીત માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું […]

 દેશની ત્રણેય  સેનાના અંગોમાં  સેવા કરી એર માર્શલ ડૉ.આરતી સરીન એ રચ્યો હતો ઈતિહાસ

સેનાના ત્રણેય ભાગોમાં દેશની કરે છે સેવા ડો.આરતી સરીને આ બાબતે રચ્યો ઈતિહાસ દિલ્હીઃ- હવે મહિલાઓ પણ દેશના સંરક્ણ ક્ષેત્રોમાં પોતાની ફરજ અદા કરી રહી છે,દરેક નોર્ચે હવે મહિલાઓ પુરુષ સમોવડી બની છે ત્યારે દેશની સરકાર પણ મહિલાઓને સંર્ક્ષણ ક્ષએત્રમાં કાર્યરત કરી રહી છે આ દિશામાં હવે ડો આરતી સરીન એ ઈતિહાસ રચ્યો છે. તેમણે […]

પીએમ મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને લીલી ઝંડી આપશે અને 13મી જાન્યુઆરીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને 13મી જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે. તે આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1000 કરોડથી વધુના મૂલ્યના અન્ય કેટલાક આંતરદેશીય જળમાર્ગોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. MV ગંગા વિલાસ MV ગંગા વિલાસ ઉત્તરપ્રદેશના વારાણસીથી તેની સફર શરૂ […]

શ્રીનગરમાંથી લશ્કરના આતંકવાદીના સહયોગીની કરાઈ ધરપકડ – 10 લાખ રોકડા અને ડ્રગ્સ પણ ઝડપાયું

શ્રીનગરમાં આતંકવાદીનો સહયોગી ઝડપાયો 10 લાખ રુપિયા અને ડ્રગ્સ પણ ઝપ્ત શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર સતત આતંકીઓ અશાંતિ ફેલાવતા રહેતા હોય છે ,કેટલાક લોકો આતંકવાદીઓને સહયોગ પણ આપતા હોય છે આવા લોકો સામે પોલીસ તથા સેના લાલ આઁખ કરીને ઓપરેશન ચલવે છે અને તેની ઝડપી પાડે છે ત્યારે  લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી સહાયકની […]

ગંગા વિલાસ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા માટે એક અનોખી તક છે: પીએમ મોદી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે,ગંગા વિલાસ, વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓને શોધવાની અનોખી તક છે. કેન્દ્રીય મંત્રી, સર્બાનંદ સોનોવાલના ટ્વીટનો જવાબ આપતા, વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;”આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓ શોધવાની આ એક અનોખી તક છે.”
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code