1. Home
  2. ગુજરાતી
  3. ગંગા વિલાસ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા માટે એક અનોખી તક છે: પીએમ મોદી
ગંગા વિલાસ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા માટે એક અનોખી તક છે: પીએમ મોદી

ગંગા વિલાસ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા માટે એક અનોખી તક છે: પીએમ મોદી

0
Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે,ગંગા વિલાસ, વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓને શોધવાની અનોખી તક છે.

કેન્દ્રીય મંત્રી, સર્બાનંદ સોનોવાલના ટ્વીટનો જવાબ આપતા, વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;”આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓ શોધવાની આ એક અનોખી તક છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code