1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદીએ મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યની સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

શિલોંગ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યના સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યા અને તૈયાર થઇ ગયેલી યોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. અગાઉ આજના દિવસમાં જ, પીએમએ શિલોંગ ખાતે સ્ટેટ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી પૂર્વોત્તરીય કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી અને તેની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. બહુવિધ પરિયોજનાઓમાં કામ […]

નૌસેનાની તાકાતમાં વધારો – રક્ષામંત્રીની હાજરીમાં ડિસ્ટ્રોયર વોરશિપ ‘મોર્મુગાઓ’ નોસેનામાં સામેલ,જાણો ખાસિયતો

નૌસેનાની તાકત થઈ બમણી મોર્મુગાઓ’ નોસેનામાં સામેલ દિલ્હીઃ- ભારતીય નૌસેનાની તાકાત દિવસેને દિવસે બમણી થતી જોવા મળી રહી છે ત્યારે એજ રોજ 18 ડિસેમ્બરે નૌસેનામાં રક્ષામંત્રી રાજનાથ સિહંની હાજરીમાં ડિસ્ટ્રોયર વોરશિપ ‘મોર્મુગાઓ’ સામેલ કરવામાં આવી છે,ચીન સાથેના તણાવ વચ્ચે ચીનને આ ભારતની ચેતવણી હશે. આજે મુંબઈમાં ભારતીય નૌકાદળમાં સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ […]

પક્ષીઓ વિશેની માહિતી આપતી મર્લિન એપમાં વધુ બે પ્રાદેશિક ભાષાઓ ઉમેરાય – મરાઠી અને મલાયમ ભાષામાં પણ હવે માહીતી પ્રાપ્ત કરી શકાશે

મર્લિન એવી એપ્સ જે જે પક્ષીઓ વિશેની માહિતી આપે છે હવે આ એપમાં વધુ બે ભાષાઓ એડ કરવામાં આવી આ પહેલા બંગાળી,ગુજરાતી પંજાબી સહીતની ભાષાઓ હતી મરાઠી અને મલયાલમ ભાષામાં પક્ષીઓ વિશે માહિતી આપતી એપ મર્લિન પણ લોન્ચ કરવામાં આવી છે. અત્યાર સુધી હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, ઓડિયા અને તેલુગુમાં ઉપલબ્ધ આ એપ યુએસની કોર્નેલ […]

અયોધ્યા રામલીલા મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાની નવી તારીખ ટ્ર્સ્ટે જાહેર કરી

રામમંદિર નિર્માણય કાર્ય પૂર્ણ થવાની નવી તારીખ ટ્રસ્ટે આ  નવી તારીખ જાહેર કરી અયોધ્યાઃ- અયોધ્યામાં નિર્માણ પામી રહેલું રામ મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે, દેશભરના શ્રદ્ધાળુંઓ આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રાહ જોઈ રહ્યા છે. અનેક લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે રામ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થવાને લઈને નવી તારીખ પણ […]

મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગમાં હવે શરદ પવારે શૂર પુરવ્યા- કેન્દ્રને આપી આ અંગેની ચેતવણી 

મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગ શરદ પવારે પણ આ માંગ કેન્દ્ર સામે મૂકી દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પોતાના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને તેઓ સતત વિવાદમાં આવ્યા હતા આ વિવાદ બાદ શિવસેના સહીત અનેક લોકોએ તેમને પદ છોડવા નું કહ્યું ત્યારે […]

 ચીન-પાકિસ્તાન સાથેના તણાવ પર સરકારે કહ્યું ‘હવે સેના તૈયાર છે LAC-LOC પર સૈન્ય પરિસ્થિતિનો સામનો કરવા’

ચીન સાથેની સૈન્ય પરિસ્થિતિને લઈને સરકારનું નિવેદન સેના હવે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર દિલ્હીઃ- અરુણાચલના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ પછી સ્થિતિને નિયંત્રણમાં લાવવા ભારતના પ્રયાસો સતત ચાલુ જોવા મળે છે.  ભારતે જે પ્રકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે તે રીતે ભારત સરકાર સેનાને તૈયાર કરી ચૂકી છે જો કોઈ પણ પિરસ્થિતિ […]

લિયો વરાડકર બીજી વખત આયર્લેન્ડના પીએમ બન્યા- વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

આયર્લેન્ડના પીએમ બન્યા લિયો વરાડકર પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા’ દિલ્હીઃ- : ભારતીય મૂળના લીઓ વરાડકરે વિતેલા દિવસને શનિવારે આયર્લેન્ડના વડા પ્રધાન તરીકેનું સ્થાન ગ્રહણ કર્તીયું છે,ભારતીય મૂળના લીઓ વરાડકરે શનિવારે આયર્લેન્ડના વડા પ્રધાન તરીકેની ભૂમિકા નિભાવી હતી. કેન્દ્રવાદી ગઠબંધન સરકાર. આયર્લેન્ડના PM તરીકે સેવા આપતો આ તેમનો બીજો કાર્યકાળ છે. દેશની મધ્યવાદી ગઠબંધન સરકાર. આયર્લેન્ડના […]

હૈદરાબાદથી દુબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

તેલંગણા:હૈદરાબાદથી દુબઈ જતી એર ઈન્ડિયાની A320 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને ટેક્નિકલ ખામી બાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ નંબર AI-951ની હાઈડ્રોલિક સિસ્ટમમાં ગરબડ થઈ હતી, જેના પછી વિમાનને ઉતાવળમાં વાળવું પડ્યું હતું.મળતી માહિતી મુજબ આ વિમાનમાં 143 મુસાફરો હતા.હાલમાં પ્લેનનું મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ થયું છે અને ખામીઓ દૂર કરવાના પ્રયાસો કરવામાં […]

દિલ્હી, હરિયાણામાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી- હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું

દિલ્હીમાં 3 દિવસ ભારે ઠંડી પડશે હવામાન વિભઙાગે યલો એલર્ટ આપ્યું દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડી પડવાની શરુઆત થઈ ચૂકી છે, પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દિલ્હી જેવા રાજ્યો હાલ ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં આગામી ત્રણ દિવસ સુઘી રાજધાનીમાં શીતલહેર ફૂંકાશે.કારણ કે આજે વહેલી સવારથી જ દિલ્હી-એનસીઆરમાં સવારની ઠંડી વધતી જોવા મળી  છે. […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ, એર માર્શલે કહ્યું- સુરક્ષામાં પણ બંનેની ભૂમિકા

દિલ્હી:બાંગ્લાદેશ વાયુસેનાના ચીફ એર માર્શલ શેખ અબ્દુલ હન્નાને શનિવારે હૈદરાબાદમાં કહ્યું હતું કે, ક્ષેત્રની સુરક્ષામાં ભારત અને બાંગ્લાદેશની મહત્વપૂર્ણ ભૂમિકા છે.ભારતીય વાયુસેનાની વિવિધ શાખાઓના ફ્લાઈટ કેડેટ્સની કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા હન્નાને કહ્યું કે,બંને દેશો વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો છે અને 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પછી આ સંબંધો વધુ ગાઢ બન્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code