1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓ દ્રારા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ, હવે આ મામલે SITને તપાસ સોંપવામાં આવી

ત્રબકેશ્વર મંદિરમાં વિધર્મીઓ દ્રારા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ  આ મામલે SITને તપાસ સોંપવામાં આવી મુંબઈઃ- 12 જ્યોર્તિલીંગમાંનું એક મંદિર એટલે ત્ર્યંબકેશ્વર મંદિર  કે જે મહારાષ્ટ્રમાં સ્થિતિ છે.નાસિકમાં પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કથિત રીતે અન્ય ધર્મોના એક જૂથ દ્વારા બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકાએ આપ્યો ઝટકો,જાહેર કર્યો આ રિપોર્ટ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે, તેના એક મહિના પહેલા જ અમેરિકાએ ધાર્મિક લઘુમતીઓને લઈને ભારત પર નિશાન સાધ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે ધાર્મિક સ્વતંત્રતા પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની 20 થી વધુ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટના સંદર્ભમાં અમેરિકાના એક […]

અમરનાથ યાત્રાને લઈને સરકારના નવા નિયમો , આ ઉંમરના લોકો અને સગર્ભા સ્ત્રીઓ માટે યાત્રા કરવા પર લાગ્યો પ્રતિબંધ

અમરનાથ યાત્રાને લઈને મોટો નિર્ણય વધુ ઉમંરના લોકો હવે નહી કરી શકે આ યાત્રા શ્રીનગરઃ- દેશભરમાં લાખો લોકોની આશ્થાનું પ્રતિક ગણાતા અમરનાથ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ, અમરનાથની યાત્રા કરવી મોટા ભાગના શ્રધ્ધાળુંઓની ઈચ્છા હોય છે દરવર્ષે યાત્રીઓની સંખઅયામાં સતત વધારો પણ થયો જાય છે ત્યારે આ સ્થિતિમાં હવે આ વર્ષ દરમિયાન […]

ગુજરતમાં અત્યાર સુધીમાં ૪.૪૯ લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખરીફ સીઝન પહેલાં વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા અનુરોધ કર્યો છે. પહેલી મેથી 10-10 ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તેમના ગામમાં જઈને ઘર આંગણે તાલીમ આપવામાં આવી રહી છે. મે 2023ના પહેલા અઠવાડિયામાં આ રીતે 1,33,972 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા માટે […]

PM મોદીએ 71,000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા,દેશમાં 45 જગ્યાએ રોજગાર મેળા યોજાયા

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નિયુક્ત 71,000 કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં નવા એરપોર્ટ અને હાઈવે બનાવવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા 9 વર્ષોમાં, ભારત સરકારે પણ સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી, વધુ પારદર્શક […]

દિલ્હી ,પટના સહીતની 9 જગ્યાએ CBI ના દરોડ, જાણો શું છે મામલો

દિલ્હી ,પટના સહીતની 9 જગ્યાએ CBI ના દરોડ લેન્ડ ફઓર જોબ મામલે રેડ પાડવામાં આવી દિલ્હીઃ- દેશભરમાં અનેક કૌંભા મામલે સુરક્ષા તપાસ એજન્સીઓ સતત સક્રિય બની છે,અનેક કેસ મામલે મોટા મોટા નિર્ણય આવી રહ્યા છે ત્યારે કેટલાક કેસોમાં જીણવટભરી તપાસ એજન્સીઓ દ્રારા કરવામાં આવી રહી છએ આજ શ્રેણીમાં લેન્ડ ફોર જોબ મામલે  સેન્ટ્રલ બ્યૂરો ઓફ […]

દિલ્હી-NCRમાં ધૂળની ડમરીઓ ઉડી,વધ્યું પ્રદૂષણ

દિલ્હીમાં ધૂળની ડમરી ઉડી હવાની ગુણવત્તા બગડી વિઝિબિલિટી પણ ઘટી દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે સવારે જોરદાર પવન ફૂંકાયો, ધૂળ ઉડી અને હવાની ગુણવત્તાને અસર થઈ, વિઝિબિલિટી ઘટીને 1,000 મીટર થઈ. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. હવામાનશાસ્ત્રીઓએ ધૂળ ઉડવાની પાછળ પાંચ દિવસથી ઉતર-પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી,વરસાદ ન હોવાને કારણે સુકી માટી અને મધ્યરાત્રિથી […]

મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય  સાથે બેઠક કરી- કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’

મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે  યોજી બેઠક શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય  સાથે બેઠક કરી કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’ દિલ્હીઃ- મણીપુર રાજ્યમાં હિંસાના કારણએ એનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો હાલ સ્થતિ શાંત પડેલી જોઈ શકાય છે, આદિવાસી સમદાયે શરુ કરેલ આંદોલન હિંસક બન્યું હતું ત્યારે આ બબાતે […]

PM મોદી આ દિવસે જશે પાપુઆ ન્યુ ગિની,FIPICની શિખર બેઠકમાં ભાગ લેશે

PM મોદી આ દિવસે જશે પાપુઆ ન્યુ ગિની FIPICની શિખર બેઠકમાં ભાગ લેશે દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 મેના રોજ પાપુઆ ન્યુ ગિનીની મુલાકાતે જશે. પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન અને કાર્યવાહક વિદેશ પ્રધાન જેમ્સ મારાપેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનો દેશ 21 અને 22 મેના રોજ ભારતના વડા પ્રધાનની યજમાની […]

ટૂંક સમયમાં હવે મુંબઈ-ગોવા વચ્ચે પણ દોડશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, આજથી ટ્રેનની ટ્રાયલ રન શરૂ થશે

મુંબઈ અને ગોવા વચ્ચે પણ વંદેભારત ટ્રેન દોડશે આજથી રન ટ્રાયલ શરુ દિલ્હીઃ- પીેમ મોદીના અથાગ પ્ર.ત્નોથી દેશના અનેક શહેરોમાં વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી રહી છે આ હેઠળ હવે મુંબઈ થી ગોવા વચ્ચે પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરુઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ શ્રેણીમાં આજે આ ટ્રેનનો ટ્રાયલ રન હાથ ધરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code