ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓ દ્રારા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ, હવે આ મામલે SITને તપાસ સોંપવામાં આવી
ત્રબકેશ્વર મંદિરમાં વિધર્મીઓ દ્રારા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ આ મામલે SITને તપાસ સોંપવામાં આવી મુંબઈઃ- 12 જ્યોર્તિલીંગમાંનું એક મંદિર એટલે ત્ર્યંબકેશ્વર મંદિર કે જે મહારાષ્ટ્રમાં સ્થિતિ છે.નાસિકમાં પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કથિત રીતે અન્ય ધર્મોના એક જૂથ દ્વારા બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે […]