1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

નવા ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવની બારીઓ બુલેટપ્રૂફ હશે,CPWDએ ટેન્ડર મંગાવ્યા

નવા વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવની બારીઓ બુલેટપ્રૂફ હશે CPWDએ ટેન્ડર મંગાવ્યા અંદાજિત ખર્ચ 6.19 કરોડ રૂપિયા  દિલ્હી : નવા વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવ ‘બુલેટપ્રૂફ’ વિન્ડો અને અન્ય સુવિધાઓથી સજ્જ હશે અને તેનો અંદાજિત ખર્ચ 6.19 કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) દ્વારા આમંત્રિત કરાયેલા ટેન્ડરમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. કેન્દ્ર સરકારની મુખ્ય બાંધકામ એજન્સી […]

કેદીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારે 130 વર્ષ જૂના જેલ એક્ટમાં કર્યો ફેરફાર , મોડલ પ્રિઝન એક્ટ-2023 તૈયાર

દિલ્હીઃ- ગૃહ મંત્રાલય દ્વારા વ્યાપક આદર્શ કારીગર અધિનિયમ, 2023 અંતિમ સ્વરૂપે આપવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં સરકારને ઔપનિવેસિક યુગના જૂના જેલ એક્ટની સમીક્ષા અને સંશોધનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યારે આ ન્યુ મોડલને અંતિમ સ્વરુપ અપાયું છે. ગૃહ મંત્રાલયે 130 વર્ષ જૂના જેલ એક્ટમાં ફેરફાર કરીને વ્યાપક ‘મોડલ […]

દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા,આટલા દર્દીના થયા મોત

દેશમાં કોરોનાના કેસ ફરી નોંધાયા    દિલ્હીમાં કોરોનાના 43 નવા કેસ   આટલા દર્દીના થયા મોત દિલ્હી : રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે વધુ બે દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન શહેરમાં સંક્રમણ દર 2.07 ટકા હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા […]

DGCA એ એરઈન્ડિયા પર 30 લાખનો દંડ ફટકાર્યો, સુરક્ષામાં બેદરકારીનો મામલો

દિલ્હીઃ-   એર ઈન્ડિયા પર દંડ થયો હોય તેવું અનેક વખત સામે આવ્યું છે ત્યારે ફરી ડીજીસીએ એટલે કે  એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ શુક્રવારે એર ઈન્ડિયાને 30 લાખનો દંડ ફટકાર્યો છએ આ દંડ ફટકારવાનો મામલો સુરક્ષા સાથે જોડાયેલો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 27 ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટની બેદરકારી બદલ એરલાઈન પર 30 લાખ […]

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની સગાઈ:VIP મહેમાનો થશે સામેલ,જાણો કેવી છે તૈયારી

મુંબઈ : મહેમાનોના સ્વાગત માટે ઢોલ-નગારા અને ડ્રમ્સ તૈયાર છે… પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા બંનેના પોશાક એકદમ તૈયાર છે. ત્યારે આજરોજ જ્યારે પરિણીતી અને રાઘવની સગાઈ થઈ જશે અને એકબીજાના બની જશે. 13 મે એક મોટો દિવસ બનવાનો છે. દરેક વ્યક્તિ તેમની સગાઈના ફોટા અને વીડિયોની રાહ જોઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવ બંનેની સગાઈ દિલ્હીના […]

આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચેલા 198 માછીમારોને પાકિસ્તાને કર્યા મૂક્ત

દિલ્હીઃ- પાકિસ્તાનમાં ભારતના અનેક માછીમારો ભૂલમાં સીમા પાર કરીને પહોંચતા હોય છે ત્યારે વિતેલી શુક્રવારની રાતે પાકિસ્તાન દ્રારા આવાજ 198 જેટલા મછુઆરાઓને પાકિસ્તાન દ્રારા મૂક્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાન સરકારે  અટારી-વાઘા બોર્ડર પર 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા, જેમને દરિયાઈ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવા માટે અહી કેદમાં રાખવામાં આવ્યા હતા. અરબી […]

કર્ણાટકમાં કોની બનશે સરકાર ? સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ

બેંગલુરુ:કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે (શનિવાર) સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં પરિણામ આવી જવાની ધારણા છે. ચૂંટણી પંચે મતગણતરી માટે ખાસ વ્યવસ્થા કરી છે. રાજ્યમાં 224 વિધાનસભા બેઠકો માટે 2615 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 2,430 પુરૂષો અને 184 મહિલાઓ છે. આ ઉપરાંત થર્ડ જેન્ડર ઉમેદવાર […]

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 14મીએ રાજસ્થાનની મુલાકાત લેશે

દિલ્હી : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 14 મે, 2023ના રોજ રાજસ્થાન (પુષ્કર, ખરનાલ અને મેર્ટા સિટી) ની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ પવિત્ર બ્રહ્મા મંદિર અને જાટ શિવ મંદિર, પુષ્કરમાં પ્રાર્થના કરશે. ઉપરાષ્ટ્રપતિ બાદમાં પ્રખ્યાત અને સમાજ સુધારક વીર તેજાજીના જન્મ સ્થળ ખરનાલ, નાગૌરની મુલાકાત લેશે.ત્યારબાદ, ઉપરાષ્ટ્રપતિ પૂર્વ કેન્દ્રીય મંત્રી, સ્વર્ગીય નાથુરામ મિર્ધાની પ્રતિમાનું અનાવરણ કરવા માટે […]

ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI ચંદ્રચુડે ‘e-filing 2.0’ ની સેવા શરૂ કરી

CJI ચંદ્રચુડે 24 કલાક ઉપલબ્ધ રહેનારી સુવિધા શરૂ કરી હવે તમે ‘ઈ-ફાઈલિંગ 2.0’ દ્વારા પણ કેસ નોંધી શકો છો. દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે શુક્રવારે ‘e-filing 2.0’ સેવા શરૂ કરી અને વકીલોને કહ્યું કે ઇલેક્ટ્રોનિક રીતે કેસ ફાઇલ કરવાની સુવિધા હવે ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. દેશભરમાં ઈ-કોર્ટ અને ઈ-ફાઈલિંગ કેસની હિમાયત કરી […]

CBSE એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું,93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 10માં કુલ 93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકે છે. બોર્ડે અગાઉ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code