ISI એ લાલકિલ્લા પર હુમલાનું રચ્યુ હતુ ષડયંત્ર,દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો
ISI એ લાલકિલ્લા પર હુમલાનું રચ્યુ હતુ ષડયંત્ર દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો દિલ્હીઃ- ભારત પર સતત આતંકીઓની નજર મંડળાયેલી રહેતી હોય છએ તેઓ દેશની શઆંતિને સતત ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે એક વખત નહી અનેક વખત આ પ્રકારના ષડયંત્ર આતંકીઓ દ્રારા રચવામાં આવ્યા છે ત્યારે હવે આવાજ એક ષડયંત્રનો ખુલાસો દિલ્હી પોલીસે રજુ કરેલી પોતાની […]