1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મહેસાણા : નાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા

મહેસાણા જિલ્લાના નાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાની અંદર કુલ 4500 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જે પૈકી મુખ્ય પાકોમાં બાજરી 11700 હેક્ટર છે. 4000 હેકટરમાં શાકભાજી છે અને ઘાસચારાનું વાવેતર 27000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુવાર, રીંગણ,ચોળી, ભીંડા ,જુવાર વગેરે નું પણ વાવેતર કરવામાં આવ્યું છે. વિજાપુર તાલુકાના […]

દિલ્હી: નવજાત સંભાળ હોસ્પિટલમાં ભીષણ આગ

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટના બાદ ઓછામાં ઓછા 11 નવજાત બાળકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ નવજાત બાળકોમાંથી 6 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે 5 શિશુઓ હોસ્પિટલમાં દાખલ છે. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ […]

દેશના 23 રાજ્યો પર ભીષણ ગરમીનો કહેર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પણ કાળઝાળ ગરમી

પૃથ્વીના વધતા તાપમાનને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશમાં હીટ વેવથી પ્રભાવિત રાજ્યોની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે અને તેમની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે, જ્યારે હિટ વેવના દિવસોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે સરેરાશ. ભારતીય હવામાન વિભાગ (IMD), નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના […]

ચક્રવાતી તોફાન રિમાલ આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પહોંચવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક ચક્રવાતી તુફાન રેમલ આવવાની સંભાવના છે. આ રવિવારે ચક્રવાતી તુફાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફુકાવાની સંભાવના છે. બંગાળની ખાડી પર આવનાર ચક્રવાતનો સામનો કરવા તૈયારીઓની સમિક્ષા માટે કેબિનેટ સચિવ […]

ભરૂચમાં ખેતરમાં ગાંજાના છોડના વાવેતરનો પર્દાફાશ, ખેતર માલિકની ધરપકડ

અમદાવાદઃ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સીમમાં ભરૂચ એસઓજી પોલીસે એક ખેતરમાં વાવેતર કરેલા 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલીક ની ધરપકડ કરી રૂ 3 લાખ 96 હજારની કિંમત નો 39 કિલોગ્રામ ગાંજા ના છોડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ ” નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેંગ” […]

ચારધામમાં મંદિરની 50 મીટરની અંદર રિલ્સ, વીડિયોગ્રાફી પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

ઉત્તરાખંડ સરકારે ચારધામ મંદિરોની 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભમાં ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય સચિવ રાધા રતુરીએ આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, હવેથી પ્રશાસન એવા લોકો સામે પણ કેસ નોંધશે જેઓ ચારધામ યાત્રાને લઈને ખોટી માહિતી કે અફવા ફેલાવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે અધિકારીઓને […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી

અમદાવાદઃ અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ 44 ડિગ્રીમાં અગનભઠ્ઠી બનશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે […]

પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમીની આગાહી, રાજસ્થાનમાં પારો 45 ડિગ્રીને પાર થવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. બિહાર, પંજાબ, હરિયાણામાં આકરી ગરમી પડી શકે છે તેમજ આજે રાજસ્થાનમાં તાપમાન 45 ડિગ્રીને આંબે તેવી પણ શકયતા છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં કેટલાક તમિલનાડું, કર્ણાટક સહિતના રાજ્યોમાં તેમજ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 22 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી […]

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની આગાહી

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં આવે છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 31ની આસપાસ આવશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ટૂંક સમયમાં ચોમાસાની સિઝન શરૂ થશે. કેરળમાં 31 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આજથી અને પૂર્વ ભારતમાં 18 મેથી હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી […]

ઇઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીય ક્રૂ મેમ્બર્સને ઇરાને મુક્ત કર્યા, પાંચેય ક્રૂ મેમ્બર્સે છોડી દીધું ઇરાન

કેન્દ્રની મોદી સરકારની વિદેશ નીતિ ફરી એકવાર રંગ લાવી છે. ઈરાનમાં ભારતીય તેહરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈઝરાઇલી જહાજમાં સવાર પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તેઓએ ઇરાન છોડી દીધું છે. ભારતે ઇરાની અધિકારીઓનો આભાર માન્યો ભારતીય દૂતાવાસે તેમની મુક્તિ બદલ ઈરાની અધિકારીઓનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code