1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વિદેશમંત્રી જયશંકર અને તેમના જર્મન સમકક્ષ બેયરબોક વચ્ચે થશે મુલાકાત,ચીન અને યુક્રેન પર સંભવિત ચર્ચા

દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના જર્મન સમકક્ષ એનાલેના બેયરબોક વચ્ચે આજે થનારી વાતચીતમાં ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયાના યુદ્ધના પરિણામની સંભાવના છે.બેયરબોક બે દિવસની મુલાકાતે આજે સવારે દિલ્હી પહોંચશે. જર્મનીના દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેયરબોક એવા સમયે ભારતની મુલાકાતે છે જ્યારે યુક્રેન પર રશિયાના યુદ્ધના વૈશ્વિક પરિણામો સામે આવી રહ્યા […]

પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર સેના અને પોલીસનું સફળ ઓપરેશન – 3 કિલો હેરોઈન અને ડ્રોન ઝપ્ત

ભારત પાકિસ્તાન બોર્ડ પર સેના-પોલીસને મળી સફળતા હેરોઈન અને ડ્રોન ઝપ્ત કરાયું ચંદિગઢઃ- પંજાબમાં ભારત પાકિસ્તાન બોપ્ડ પર સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થછી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર છેલ્લા એક સપ્તાહથી દાણચોરોએ ડ્રોન દ્વારા શસ્ત્રો અને ડ્રગ્સ મોકલવાના અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે તે જ સમયે, સરહદ પર પંજાબ […]

ગુજરાત-હિમાચલ અને દિલ્હી MCDમાં BJP ની જીત થશે :અનુરાગ ઠાકુર

દિલ્હી:કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં યોજાનારી એમસીડી ચૂંટણીને લઈને હિસારમાં કહ્યું કે, એમસીડી ચૂંટણી, ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રણેય જગ્યાએ કમળ ખીલશે.ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવશે અને MCDમાં પણ ભાજપની સરકાર બનશે. દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.બપોરે 12 વાગ્યા સુધી 18 ટકા મતદાન […]

26 જાન્યુઆરીથી શરૂ થશે ‘હાથ સે હાથ જોડો અભિયાન’,રાહુલ ગાંધીનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડશે કોંગ્રેસ

દિલ્હી:કોંગ્રેસ 26 જાન્યુઆરીથી હાથ સે હાથ જોડો અભિયાન શરૂ કરશે.પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંચાલન કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે 26 જાન્યુઆરીથી અમે ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ કરીશું, બે મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં દરેક ગ્રામ પંચાયત અને […]

કોરોના મામલે ચીનમાં હાહાકાર તો ભારતમાં દૈનિક કેસનો આંકડો 300થી પણ ઓછો

દેશમાં કોરોનામાં રાહત દૈનિક કેસનો આંકડો 300થી ઓછો દિલ્હીઃ- કોરોનાની  ઉત્તપતિ જ્યાંથી થઈ હતી તેનો દેશ ચીન ફરી એક વખત કોરોના સામે જંગી લડત લગી રહ્યો છે,સાથે જ લોકડાઉનના કારણે આર્થિક રીતે પણ ભોગવવાની વારી આવી છે તો બીજી તરફ ભારતમાં કોરોનાના કેસોમાં મોટી રાહત મળી છે. જો ચીની પહેલા વાત કરીએ તો ભારે વિરોધનો […]

pakistan પોતાની હરકતોથી નથી આવી રહ્યું બાજ, BSFએ ભારતમાં ઘૂસેલા ડ્રોન પર કર્યું ફાયરિંગ

શ્રીનગર:ભારતનો માહોલ ખરાબ કરવા માટે પાડોશી દેશ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નહીં આવતું.પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી માદક પદાર્થ, વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળો ભારત મોકલવામાં આવે છે.તેનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે ફરી જોવા મળ્યું જ્યારે પાકિસ્તાની 3 ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય વિસ્તારમાં ઘૂસી ગયા હતા. ડ્રોનનો અવાજ સાંભળીને B.S.F. ગોળીબાર શરૂ કર્યો.નોંધપાત્ર વાત […]

કરેળ હાઈકોર્ટની પહેલ – પ્રથમ વખત કેસની સુનવાણીનું યુટ્યુબ લાઈવ સ્ટ્રીમિંગ કરાયું

કેરળ હાઈકોર્ટની નવી પહેલ પ્રથન વખત યુટ્યુબ પર લાઈવ સુનાવણી કરાઈ કોચી – દેશમાં હવે ટેકનિકલ પદ્ધતિનો ભરપુર ઉપયોગ થી રહ્યો છે ત્યારે હવે ન્યાયના ક્ષેત્રમાં પ ણડિજિટલ ટેકનોલોજી વપરાઈ રહી છએતાજેતરમાંજ પીએમ મોદી દ્રારા ઈકોર્ટનું પણ લોંચ કરાયું છે ,જો કે હવે કોર્ટમાં ચાલતા કેસનું યુટ્યૂબ પર સુનાવણી પર લાઈવ કરવામાં આવી રહી છએ […]

દિલ્હીમાં આજે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે MCD ચૂંટણી માટેનું મતદાન – કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

દિલ્હીમાં આજે એમસીડીની ચૂંટણી માટે મતદાન સાંજે 5 વાગ્યા સુધી કરી શકાશે મતદાન દિલ્હીઃ- આજે 4 તારીખને રવિરાના રોજ MCD ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં સાંજે 5.30 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણી માટે રાજધાનીમાં 13638 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ના તમામ 250 વોર્ડ માટે આજે મતદાન શરૂ થઈ […]

MCD election:કેજરીવાલે જનતાને કરી અપીલ,દિલ્હીને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે વોટ આપો

દિલ્હી:આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે શહેરના લોકોને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં પ્રામાણિક અને વધુ સારા શાસન માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં MCDના 250 વોર્ડ માટે કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું. કેજરીવાલે ટ્વીટ કર્યું, “આજે સ્વચ્છ અને સુંદર દિલ્હી […]

મદ્રાસ હાઈકોર્ટે એ એક કેસમાં મહત્વનો મૂકાદો આપ્યો -કહ્યું ‘ઘર્મ પરીનર્તન કરનારાને નોકરીમાં નહી મળે અનામત’

મદ્રાસ હાઈકોર્ટ ધર્મપરિવર્તન સામે લાલ આંખ કરી કહ્યું આમ કરનારને હવે નોકરીમાં અનામત મળશે નહી દિલ્હીઃ- ઘર્મપરિવર્તનને લઈને અનેક નિયમો અને કાયદાઓ દેશના રાજ્યની સરકાર બનાવી રહી છે,અનેક રાજ્યોની સરકાર ઘર્મ પરિવર્તનને લઈને સખ્ત જોવા મળી રહી છે ત્યારે હવે આ બબાતને લઈને મદ્રાસની હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે જે પ્રમાણે એક મુખ્ય ચુકાદામાં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code