1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]

આસામ-મેઘાલય બોર્ડર પર હિંસાઃ હવે ફોરેસ્ટ ઓફિસમાં તોડફોડ 

રાંચી:આસામ-મેઘાલય બોર્ડર પર ફરી એકવાર હિંસા ફાટી નીકળવાના સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓએ આજે ​​દાવો કર્યો છે કે,મેઘાલયના ગ્રામવાસીઓના એક જૂથે આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં વન કાર્યાલયમાં તોડફોડ કરી અને આગ લગાડી છે.ગઈ કાલે પોલીસ અને ગ્રામવાસીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ લોકોના મોત થયા હતા. મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના મુકરોહ ગામના રહેવાસીઓ મંગળવારે […]

રક્ષામંત્રી રાજનાથ સિહં એ કંબોડિયાના પોતાના સમકક્ષ સાથે મળીને પ્રથમ વખત ભારત-આસિયાન બેઠકની અધ્યક્ષતા કરી

 રાજનાથ સિહં એ કંબોડિયાના પોતાના સમકક્ષ સાથે આસિયાન બેઠકની અધ્યક્ષતા કરી  દરિયાઈ સુરક્ષા માટે ભારત, આસિયાન સાથે મળીને કામ કરવું જોઈએ- રાજનાથ સિંહ  દિલ્હીઃ- દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ એ વિતેલા દિવસને 22 નવેમ્બરના રોજ  મંગળવારે કંબોડિયામાં પ્રથમ ભારત-આસિયાન સંરક્ષણ  બેઠકની  કરી હતી રાજનાથ સિંહે સંરક્ષણ સંબંધોના અવકાશ અને તાકાતને વધુ વધારવા માટે બે મુખ્ય પહેલનો […]

મહાકાલના ભક્તો માટે સારા સમાચાર,અઠવાડિયામાં 4 દિવસ દરેકને મળશે ગર્ભગૃહમાં એન્ટ્રી

ભોપાલ:મધ્યપ્રદેશના ઉજ્જૈનથી બાબા મહાકાલના ભક્તો માટે સારા સમાચાર છે.આ અંતર્ગત હવે ભક્તો અઠવાડિયામાં 3 દિવસ સિવાય મંગળવારથી શુક્રવાર સુધી ગર્ભગૃહમાં જઈ શકશે અને બાબાના આશીર્વાદ વિના મૂલ્યે મેળવી શકશે. છેલ્લા અઢી મહિનાથી નિ:શુલ્ક ગર્ભગૃહની વ્યવસ્થા પર રોક હતી.મંદિર સમિતિના આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આરકે તિવારીએ જણાવ્યું હતું કે,મહાકાલેશ્વર પ્રબંધન સમિતિએ નિર્ણય લીધો છે કે,શનિવાર, રવિવાર અને […]

પીએમ મોદી આજે ફરી ગુજરાતમાં 4 જનસભા કરશે – અમિતશાહ અને જેપી નડ્ડા પણ કરશે પ્રચાર

પીએમ મોદી આજે રાજ્યમાં 4 જનસભા કરશે ગૃહમંત્રી શાહ અને જેપી નડ્ડા પણ કપરશે પ્રચાર અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એડી ચોંટીનું જોર લગાવીને પ્રચાર પ્રસારમાં મેદાનમાં ઉતરી છે,અવાર નવાર અનેક નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને જોરદાકર પ્રચાર કરી રહ્યા છએ આ શ્રેણીમાં […]

અરુણાચલ પ્રદેશમાં આવ્યા ભૂકંપના આચંકા – તીવ્રતા 3.8 નોંધાઈ

અરુણાચલ પ્રદેશની ધઘરા ઘ્રુજી તીવ્રતા 3.8 નોંધાઈ તાજેતરમાં દેશના અનેક ભાગોમાં ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે ત્યારે આજે મહારાષ્ટ્રના નાસિકમાં પણ ભૂકંપ આવ્યો છે તો બીજી તરફ આજરોજ બુધવારની સવારે અરુણાચલ પ્રદેશની ઘરા પણ ઘ્રુજી ઉઠી હતી. અરુણાચલ પ્રદેશમાં આજરોજ બુધવારે સવારે  સવારે 7 વાગે  ભૂકંપ આવ્યો હતો. આ આંચકાઓ નોંધાયા હતા. […]

ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં લશ્કરના આતંકી મોડ્યુલનો પર્દાફાશ,ચારની ધરપકડ

જમ્મુ-કાશ્મીર:ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલો કરવાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.આ દરમિયાન બે આતંકવાદીઓ અને બે મદદગારોની ધરપકડ કરવામાં આવી છે.જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.તેમના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો, વિસ્ફોટકો અને IED તૈયારી સામગ્રી મળી આવી હતી.તેમને સરહદ પારથી IED દ્વારા જાહેર […]

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

 મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા 3.6ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપ સવારે 4.04 કલાકે આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા 3.6 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિમી અંદર હતું.જોકે આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયાને સમાચાર સામે આવ્યા નથી. આ પહેલા મંગળવારે લદ્દાખના લેહ અને કારગીલમાં […]

કેવી રીતે તૈયાર થયું 80ના દશકનું સૌથી મજેદાર અને ઘરઘરમાં પીવાતું પીણું ‘રસના’: જાણો 60 દેશોમાં પહોંચેલા પીણાંની કહાણી

અમદાવાદ: ‘રસના’ ને બનાવનાર અને ઘરઘર સુધી પહોંચાડનાર અરિઝ પીરોજશા ખંભાતાનું હાલમાં જ અવસાન થયુ. 80ના દાયકાના બાળકો રસનાનો એ સ્વાદ હજી સુધી ભૂલ્યાં નથી. અરિઝ ખંભાતાએ 80ના દાયકામાં રસનાની રજૂઆત એવા સમયે કરી હતી જ્યારે સોફ્ટ ડ્રિંક્સ ઊંચા ભાવે વેચાતા હતા. પરિણામે, આ પીણું ભારતમાં એટલું લોકપ્રિય બન્યું કે ભારતના દરેક ઘરમાં તેનું સ્થાન […]

ઓસ્ટ્રેલિયન સંસદમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પાસ – પીએમ અલ્બેનિસી જાહેરાત

ઓસ્ટ્રેલિયન સંસદમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પાસ પીએમ અલ્બેનિસી જાહેરાત દિલ્હીઃ- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા આજે મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. આજરોજ ઓસ્ટ્રેલિયાની સંસદમાં ભારત-ઓસ્ટ્રેલિયા મુક્ત વેપાર કરાર પસાર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે  આ માનલે ટ્વિટ પણ કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે ભારત સાથેનો અમારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code