1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વિદેશમંત્રી જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે ભારત સામે ‘કાર્યવાહી’ પર યુરોપિયન યુનિયનની બોલતી કરી બંધ

યુરોપીયનય યૂનિયનને વિદેશમંત્રીએ આપ્યો જવાબટ રશિયા પાસે તેલ ખરિદવા મામલે ભારત પર કાર્યવાહીનો મામલો દિલ્હીઃ-  ભારત રશિયા પાસે તેલની ખરિધી કરી રહ્યું છે જે ઘણા દેશોને પસંદ નથી આ વાતથી કેચલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે જેને લઈને,રોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે રશિયા પાસેથી રિફાઈન્ડ ઓઈલ ઉત્પાદનો ખરીદવા બદલ ભારત સામે કાર્યવાહી […]

હવે ભુવનેશ્વરનું ‘કપિલેશ્વર મંદિર’ ASIની સંરક્ષિત સ્મારક યાદીમાં પામશે સ્થાન

હવે ભુવનેશ્વરનું કપિલેશ્વર મંદિર લોકોની આસ્થાનું પ્રતિક ASIની સંરક્ષિત સ્મારક યાદીમાં પામશે સ્થાન દિલ્હીઃ ભારત દેશ વિવિધ સંસ્કૃતિઓથી ભરેલો દેશછે અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે આ મંદિરોની સુક્ષા દેશના લોકોની પ્રથામિકતા પણ છે કેટલાક મંદિરો  ASIની સંરક્ષિત સ્મારક યાદીમાં સ્થાન પામેલા છે ત્યારે હવે  વધુ યેક મંદિર આ યાદીમાં સમાવેશ થયું છે. ભુવનેશ્વરના પ્રસિદ્ધ […]

બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડા આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકેત, અનેક કાર્યક્રમમાં લેશે ભાગ

જેપી નડ્ડા આજથી મહારાષ્ટ્રની મુલાકાતે 2 દિવસની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્મનો ભાગ બનશે   દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા આજથી દેશના રાજ્ય મહારાષ્ટ્રની મુલાકાતે છે તેઓ અહી 2 દિવસની મુકાતે આવી રહ્યા છેસભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે નડ્ડા કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથેની બેઠક સહિત મુંબઈમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ […]

દેશને જલ્દી જ મળી શકે છે નવું સંસદ ભવન,PM મોદી આ દિવસે કરી શકે છે તેનું ઉદ્ઘાટન

દિલ્હી : દેશને બહુ જલ્દી સંસદનું નવું ભવન મળવા જઈ રહ્યું છે. સંસદ ભવનનું ઉદ્ઘાટન આ મહિને જ થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના […]

PM નરેન્દ્ર મોદી ફરી આવશે બંગાળ,22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે!

PM નરેન્દ્ર મોદી ફરી આવશે પશ્ચિમ બંગાળની મુલાકાતે 22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે! કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બંગાળની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તે 22 મેના રોજ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત રોજગાર મેળામાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનની રાજકીય બેઠકનો કોઈ રાજકીય સભા કે કાર્યક્રમ નથી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર […]

હવે તમારો સ્માર્ટફોન ચોરાશે તો પણ મળી જશે, ટેલિકોમ મંત્રી વર્લ્ડ ટેલિકોમ એન્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે પર સંચાર સાથી પોર્ટલ કરશે લોંચ

સ્માર્ટ ફોન ખોવાશે કે ચોરાશે તો મેળવવો બનશે સરળ  સરકારે લોંચ કર્યું આ માટેનું ખાસ પોર્ટલ દિલ્હીઃ આજરોજ મંગળવારે દેશના ટેલિકોમ મંત્રી એવા અશ્વિની વૈષ્ણવે એક ખાસ પોર્ટલ લોંચ કર્યું છે જે ખોવાયેલા સ્માર્ટ ફોનને કે ગુમ થયેલા ફોનને શોધવામાં મદદગાર સાબિત થશે આ સાથે જ જો તેની ખઆસિયતો વિશે વાત કરીએ તો આ પોર્ટલનો […]

‘પોન્નિયિન સેલવાન’ ફિલ્મ નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા, મની લોન્ડરિંગ કેસમાં ઈડી કરી રહી છે તપાસ

‘પોન્નિયિન સેલવાન’ ફિલ્મ નિર્માતા મુશ્કેલીમાં ઈડી દ્મરારા ની લોન્ડરિંગ કેસમાં તપાસ દિલ્હીઃ- દેશભરમાં સુરક્ષા તપાસ એજન્સીઓ એલર્ટ મોડ પર કાર્ય કરી રહી છે સતત મની લોન્ડરિંગ કેસ મામલે તપાસ કરી રહી છએ ત્યારે હવે આ શ્રેણીમાં ફઇલ્મ નિર્માતાનો પણ વારો આવી ગયો છે ,‘પોન્નિયિન સેલવાન’ ફિલ્મ નિર્માતા મુશ્કેલીમાં મૂકાયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ તપાસ હાથ ધરાઈ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની  ધમકી આ મામલે દિલ્હી પોલીસે તપાસ શરુ કરી દિલ્હીઃ- દેશના નેતાઓ કે સ્ટાર્સને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી ભર્યા કોલ કે પત્ર મળતા હોય છે ત્યારે ફરી એક વખત કે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના એહવાલ સામે આવ્યો છે. પ્રાપ્ત […]

મનસુખ માંડવિયાએ જાપાની મેડિકલ ડિવાઇસ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી

દિલ્હી : “મેડિકલ ડિવાઇસ સેક્ટર એ ભારતના હેલ્થકેર સેક્ટરનો આવશ્યક અને અભિન્ન ઘટક છે. ભારતે તબીબી ઉપકરણો અને ડાયગ્નોસ્ટિક કીટના મોટા પાયે ઉત્પાદન દ્વારા કોવિડ-19 રોગચાળા સામે સ્થાનિક અને વૈશ્વિક લડાઈમાં સમર્થન આપ્યું હોવાથી આ ક્ષેત્રનું યોગદાન વધુ મહત્ત્વનું બન્યું છે.” આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટોક્યોમાં જાપાની મેડિકલ ડિવાઇસીસ કંપનીઓના […]

આસામના DGP પોલીસ ફિટનેસને લઈને સખ્ત,કર્મીઓએ થવું પડશે ફિટ નહી તો ગુમાવવી પડશે નોકરી, 3 મહિનાનું આ અલ્ટિમેટમ

આસામના DGPનું પોલીસ સ્ટાફને અલ્ટિમેટમ 3 મહિનામાં ફિટ થઈ જાઓ નહીતો રિટાયર્ડ થઈ જાઓ ગુહાવટીઃ- આસામ રાજ્યના ડિજીપી એવા ગ્યાનેન્દ્ર પ્રતાપસિંહ એ પોલીસ સ્ટાફને ફિટનેસને લઈને અલ્ટિમેટમ આપ્યું છે,જાણકારી અનુસાર તેમણે જરેક પોલીસને ફિટ રહેવા જણાવ્યું છે આ માટે 3 મહિનાનો સમય આપ્યો છએ જો આ મહિનાઓ દરમિયાન કોઈ પણ કર્મી ફિટ ન જણાય તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code