1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આર્યન ખાન કેસમાં વાનખેડે વિરુદ્ધની ફરિયાદમાં થયો મોટો પર્દાફાશ, 18 કરોડમાં થઈ હતી ડીલ

આર્યન ખાન કેસમાં મોટો ખુલાસો વાનખેડે વિરુદ્ધની ફરિયાદમાં થયો મોટો પર્દાફાશ દિલ્હીઃ- બોલિવૂડ અભિનેતા શાહરુખખાનના પુક્ર આર્.ન ખાન સામે ડ્રગ્સ કેસ ચાલ્યો હતો તેના પુત્રને ઘણા દિવસ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો જો કે આ કેસ મામલે સમીર વાનખેડે સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે હવે તેના વિરુદ્ધની ફરિયાદમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે

મુંબઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં સાયબર ખતરાઓમાં વધારો વચ્ચે ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકતા કહ્યું છે કે, ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) ના કોન્વોકેશનમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે દેશ હવે આત્મનિર્ભર બની રહ્યો છે અને આર્થિક નિષ્ણાતોના મતે ભારત 2027 […]

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પર 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ, બજરંગ દળ પર ખોટું નિવેદન આપવાનો મામલો

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પર 100 કરોડનો માનહાનિનો કેસ બજરંગ દળ પર ખોટું નિવેદન આપવાનો મામલો કોર્ટે પાઠવ્યું સમન્સ દિલ્હી- તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકા અર્જબન ખડગે પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે આ કેસ એટલા માટે કરવામાં આવ્યો છએ કે […]

મોદી સરકારના સત્તામાં પુરા થશે 9 વર્ષ – બીજેપી ચલાવશે ખાસ જનસંપર્ક અભિયાન

બીજેપીના સત્તામાં આવ્યાને 9 વર્ષ થશે પુરા ભાજપ તલાવશે વિશેષ જનસંપર્ક અભિયાન અનેક કાર્યક્રમોનું કરાશે આયોજન દિલ્હીઃ- દેશમાં જ્યારથી બીજેપીની સરકાર બની છે ત્યારથી દેશની દિશા અને દશા સુધરતી અને બદલતી જોવા મળી છે,અનેક યોજનાઓ અને પ્રગતિશીલ કાર્યો થકી દેશને વિશ્વસ્તરે ખઆસ ઓળખ બનાવી છે ,વિશ્વ સાથે ભારત કદમથી કદમ મિલાવતો દેશ બન્યો છે તો […]

આજથી મુંબઈ ખાતે G 20ની ત્રીજા એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની 3 દિવસીય બેઠકનો થયો આરંભ

આજથી મુંબઈ ખાતે G 20ની એક બીજી બેઠક શરુ  ત્રીજા એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ બેઠકનો આરંભ થયો દિલ્હીઃ- ભારત  આ વર્ષે જી 20ની અધ્ક્ષતા કરી રહ્યું છે જને લઈને અનેક બેઠકોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આજરોજથી  મુંબઈ ખાતે G 20, ત્રીજા એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની ત્રણ દિવસની બેઠકનો આરંભ થયો છે. આ માહિતી […]

SCએ ઉપરાષ્ટ્રપતિ અને કાયદા પ્રધાન પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો

દિલ્હી : સુપ્રીમ કોર્ટે બોમ્બે લોયર્સ એસોસિએશનની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં કોલેજિયમ સિસ્ટમ પર કરવામાં આવી રહેલી ટિપ્પણીઓને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. એસોસિએશને આ અરજીમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને કાયદા મંત્રી કિરેન રિજિજુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે અરજી ફગાવી દીધી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો […]

દેશમાં કોરોનાના કેસોમાં મોટી રહાત, 24 કલાક દરમિયાન માત્ર 801 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 15 હજારથી પણ ઓછી

દેશમાં કોરોનાના કેસોમાં રાહત છેલ્લા 24 કલાકમાં 801 કેસ નોંધાયા હવે સક્રિય કેસોના આંકડો 21 હજારની અંદર પહોંચ્યો દિલ્હી- દેશભરમાં કોરોનાના વળતા પાણી જોવા મમળી રહ્યા છએ, અચાનક 2 મહિના પહેલા જે રીતે કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હતો તે રીતે દેશના લોકોની અને સરકારની ચિંતા વધતી જઈ રહી હતી જો કે હવે કોરોનાના કેસોની […]

ભારત ન તો પહેલા ઝુક્યું હતુ અને હમણા પણ નહી ઝુંકે, હલ્દીઘાટી અને ગલવાન ઘાટી મામલે રક્ષામંત્રી રાજનાથ સિંહની હુંકાર

રક્ષઆમંત્રી રાજનાશ સિંહે ચીન સામે ભરી હુંકાર કહ્યું ભારત નતો પહેલા ઝુક્યું કે નહી હમણા ઝુકે દિલ્હીઃ- દેશના સંરક્ષમ મંત્રી રાજનાથ સિંહે ચીન સામે હુંકાર ભરી હતી તેમણે કહ્યું હતુે કે ગલવાન ઘઆટી હોય કે હલ્દી ઘાટી ભારત ન તો પહેલા ઝુક્યું છે અને હવે પણ નહી જ ઝુકે, આમ કહીને તેમણે ચીનને આડે હાથ […]

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 75 નવા કેસ નોંધાયા,કુલ દર્દીઓ 864

મુંબઈ : મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ-19ના 75 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. વિભાગે કહ્યું કે રાજ્યમાં મૃત્યુઆંકમાં કોઈ ફેરફાર થયો નથી કારણ કે છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. કુલ મૃત્યુઆંક હજુ પણ 1,48,542 છે. રાજ્યમાં કોવિડની સારવાર હેઠળના દર્દીઓની કુલ સંખ્યા હાલમાં 864 છે. એક દિવસ પહેલા […]

કર્ણાટકમાં કોને મળશે સીએમ પદ, કોંગ્રેસ અધ્યક્ષ જ નક્કી કરશે સીએમનો ચહેરો

કર્ણાટકમાં સીએમ પદને લઈને અસમંજસ કોંગ્રસ અધ્યક્ષ જ નક્કી કરશે સીએમ કોણ બનશે બેંગલુરુઃ- તાજેતરમાં કર્ણટાક વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસની જીત થી ત્યારે હવેરાજ્યમાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ બરકરાર જોવા મળી રહ્યું ।છે,સીએમનો ચહેરો કોણ હશે તે વાત પર સૌ કોઈની નજર અટકેલી છે ત્યારે હવે કોંગ્રેસદળની મળેલી બેઠકમાં આ જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષને જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code