રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા કારસેવકોના પરિવારજનોને મોકલાયું આમંત્રણ
લખનૌઃ અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે અને મહોત્સવમાં હાજર રહેવા માટે મહાનુભાવોને આમંત્રણ મોકલવાનું શરુ કરવામાં આવ્યું છે. ભાજપના સિનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તથા સાધુ-સંતોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત આંદોલન સાથે જોડાયેલા કારસેવકો અને 1984થી 94 સુધી સક્રીય પત્રકારો અને તેમના પરિવારજનોને […]


