1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

એમપીના ખરગોન બસ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 22 થઈ, PM મોદીએ દુખ વ્યક્ત કર્યું, વળતરની કરી જાહેરાત

એમપીના ખરગોન બસ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 22 થઈ PM મોદીએ દુખ વ્યક્ત કર્યું કેન્દ્રની સરકારે મૃતકોના પરિવાર માટે વળતરની કરી જાહેરાત ભોપાલ- આજે સવારે મધ્યપ્રદેશમાં બસ જાણે કોળનો કોળીયો બની હતી,મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં પુલ પરથી બસ પડી જતાં 15 લોકોના મોતના સમાચાર હતા જો કે હવે મૃતકઆંક વધીને  22 થયો  છે.આ ઘટનાને લઈને પીએમ મોદી, […]

દેશમાં કોરોનાના સક્રિય કેસો હવે 25 હજારથી પણ ઓછા, છેલ્લા 24 કલાકમાં 1,331 કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસોમાં રાહત સક્રિય કેસો હવે 25 હજારથી ઓછા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હવે સતત ઘટતા જોવા મળી રહ્યા છે,જેનેલઈને એક્ટિવ કેસો પણ ઓછા થી ચૂક્યા છએ તો દૈનિક નોંધાતા કેસોની સંખઅયા હવે 2 હજારથી પણ ઓચી જોવા મળી રહી છે,છેલ્લા 24 કલાકમાં પણ 2 હજારથી ઓછા કેસો સામે આવ્યા હતા. જો દેશમાં છેલ્લા […]

રેલવેની મોટી નિષ્ફળતા! ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે ગયા વર્ષે 2.7 કરોડ મુસાફરો નથી કરી શક્યા મુસાફરી

દિલ્હી : દેશમાં વ્યસ્ત રૂટ પર ટ્રેનની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ગત નાણાકીય વર્ષમાં કુલ 2.7 કરોડ મુસાફરોને વેઇટિંગ ક્લાસ ટિકિટના કારણે મુસાફરી કરવાની તક મળી ન હતી. માહિતી અધિકાર (RTI) અરજી હેઠળ માંગવામાં આવેલી માહિતી પરથી આ માહિતી સામે આવી છે. આ મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં વેઇટિંગ ક્લાસની ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે કુલ […]

મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ ‘ઘ કેરળ સ્ટોરી’ફિલ્મ કર મુક્ત કરાઈ

એમપી બાદ હવે યુપીમાં ઘ કરેળ સ્ચોરી કર મુક્ત કરાઈ સીએમ યોગી પણ ફિલ્મ નિહાળશે લખનૌઃ- તાજેતરમાં લવજેહાદ પર બનેલી ફિલ્મ ઘ કરેળ સ્ટોરી અનેક વાદ વિદામાં આવ્યા બાદ પણ સિનેમાઘરોમાં ઘીમ મચાવી રહી છે, મધ્યપ્રદેશની સરકારે આ ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી કરી દીધી છે તો દિલ્હીમાં બીજેપી પાર્ટીએ એરવિંદ કેજરિવાલ સરકારને પત્ર લખીને ફિલ્મને […]

કુનો નેશનલ પાર્કમાં વધુ પાંચ ચિત્તા છોડવામાં આવશે,KNPની બહાર પણ જઈ શકશે ચિત્તા

દિલ્હી : કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP) માં અનુકૂલન શિબિરોમાંથી વધુ પાંચ ચિત્તાઓને જૂનમાં ચોમાસાની શરૂઆત પહેલા જંગલમાં છોડવામાં આવશે. જેમાં ત્રણ સ્ત્રી અને બે પુરૂષ છે. મંત્રાલયે કહ્યું કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના નિર્દેશો પર નિષ્ણાતોની ટીમ દ્વારા ‘પ્રોજેક્ટ ચિતા’ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ […]

G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય ત્રીજી બેઠકનો આજે ગોવામાં આરંભ

G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ગોવામાં આજથી બેઠક શરુ આ  બેઠક ત્રણ દિવસી યોજાશે દિલ્હીઃ- દેશભરમાં જી 20ને લઈને અનેક બેઠકો આયોજીત થઈ રહી છે,ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારે આજથી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય ત્રીજી બેઠકનો આજથી ગોવામાં આરંભ થઈ રહ્યો છે. આજે 9 મેના રોજથી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મોત,મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા  

દિલ્હીમાં 24 કલાકમાં 37 નવા કેસ કોરોનાથી 2 લોકોના થયા મોત મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા કોરોનાથી 1 દર્દીનું નીપજ્યું મોત   દિલ્હી :દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધાઈ રહ્યા છે.સરકાર કોરોનાને રોકવા તમામ પ્રયાસો કરી રહી છે. રાજધાની દિલ્હીમાં સોમવારે […]

આતંકીઓને ભંડોળ પુરુ પાડવા મામલે કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં અનેક જગ્યાએ NIA ના દરોડા

જમ્મુ કાશ્મીરમાં NIAની કાર્યવાહી આતંકી ભઁડોળ મામલે અનેક જગ્યાએ દરોડા શ્રીનગરઃ- જમ્મપ કાશ્મીર કે જ્યં આતકી પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં જોવા મળે છે કેટલાક સંગઠનો દ્રારા આતંકીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય થી રહ્યું છે તેઓ આતંક ફેલાવનારાઓને ભંડોળ પુરુ પાડવાનું કામ પણ કરતા હોય છે ત્યારે હવને જમ્મુ કાશ્મીરના અનેક સ્થળોએ આતંકી ભંડજોળને લઈને એક્શન લેવામાં આવ્યું […]

કર્ણાટક ચૂંટણી પહેલા બજરંગ દળ દેશભરમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે

બેંગલુરુ : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે એટલે કે 10 મેના રોજ મતદાન થવાનું છે. આના 24 કલાક પહેલા એટલે કે મંગળવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે દેશભરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં, કર્ણાટકની ચૂંટણીમાં ‘બજરંગ બલી’ની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે કોંગ્રેસે ગયા અઠવાડિયે જાહેર કરેલા તેના ઢંઢેરામાં કહ્યું હતું કે, રાજ્યમાં […]

મણીપુર હિંસાની અસર એર ટિકિટના ભાડા પર , ઈમ્ફાલથી કોલકાતાનો ટિકિટ દર 20 હજારે પહોચ્યોં

મણીપિર હિંસાને લઈને ટિકિટ દરમાં વધારો  ઈમ્ફાલથી કોલકાતોનું ભાડુ 20 હજારે પહોંચ્યું ઇમ્ફાલ કોલકાતા એર ટિકિટની કિંમત મણિપુર હિંસાની અસર અન્ય વસ્તુઓ પર પણ દેખાઈ રહી છે. હિંસાને કારણે ફ્લાઈટની ટિકિટ પણ મોંઘી થઈ ગઈ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇમ્ફાલ-કોલકાતા રૂટ પર એર ટિકિટ લગભગ 5-6 ગણી વધીને 20,000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code