1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મણિપુરના સીએમ દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા 

મણિપુરના સીએમ અમિત શાહને મળ્યા જેપી નડ્ડા સાથે પણ કરી મુલાકાત દિલ્હીમાં કરી મુલાકાત   દિલ્હી : મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ તેમના ચાર કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ શારદા દેવી સાથે રવિવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. રાજ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા સપમ રંજન સિંહે મીડિયાને આ માહિતી આપી. આ બેઠક […]

G 20 બેઠકને લઈને જમ્મુ કાશ્મીરમાં હાઈએલર્ટ, આતંકી ઘટનાઓ બાદ સુરક્ષામાં વધારો 

જી 20ને લઈને જમ્મુ કાશ્મીરમાં એલર્ટ આતંકી ઘટનાઓને લઈને સુરક્ષા વધારાઈ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં જી 20ની બેઠક આવનારા દિવસોમાં યોજાવાની છે તે પહેલા જ આતંકીઓ બનાવો બની રહ્યા છએ જેને લઈને હવે સેના એલર્ટ મોડ પર જોવા મળી છે.પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં પ્રસ્તાવિત G-20 બેઠકમાં વિક્ષેપ પાડવાના સતત પ્રયાસો વચ્ચે આતંકવાદી ઘૂસણખોરીનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. […]

પીએમ મોદીએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રામાણિકતાની પ્રશંસા કરી,તેમના પુત્ર અનુજના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી

પીએમ મોદીએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રામાણિકતાની પ્રશંસા કરી પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલના  પુત્ર અનુજના ઝડપી સ્વસ્થ થવાની કરી કામના દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની “પ્રામાણિકતા અને સાદગી” માટે પ્રશંસા કરી હતી. મોદીએ એક સમાચાર અહેવાલ શેર કર્યો હતો કે કેવી રીતે મુખ્યમંત્રીએ તેમના પુત્રને સ્ટ્રોકનો ભોગ બન્યા પછી […]

UGC વેબસાઈટનું નામ આજથી બદલાશે, આયોગ અધ્યક્ષ ‘ઉત્સાહ પોર્ટલ’ લોંચ કરશે

UGC વેબસાઈટનું નામ આજથી બદલાશે હવે તેનું નામ  ‘ઉત્સાહ પોર્ટલ’ કરાશે આજે આયોગ અધ્યક્ષ કરશે લોંચ દિલ્હીઃ- યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી તરીકે જેને આપણે ગુગલ પરસર્ચ કરતા હોઈએ છીએ ત્યારે હવે આ વેબસાઈટનું નામ બદલવા જઈ રહ્યું છે,જાણકારી અનુસાર આજરોજ સોમવારે આ  વેબસાઇટ ઉત્સાહ પોર્ચલ તરીકે જઓળખાશે. ઉત્હાસ પોપર્ચટલનું ફૂલ નામ અંડરટેકિંગ ટ્રાન્સફોર્મેટિવ […]

PM મોદી જૂનમાં લોકસભા ચૂંટણીની શરૂઆત કરશે,યુપીમાં યોજાશે ત્રણ રેલીઓ

દિલ્હી :આગામી લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર 2.0 ના નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ એક મહિના સુધી રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ચૂંટણી રેલીઓ કરશે, જેમાંથી ઉત્તર પ્રદેશમાં ત્રણ રેલીઓ કરવાની યોજના છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી અને સંગઠન મહાસચિવ ધરમપાલ સિંહે રવિવારે સાંજે પાર્ટીના પ્રદેશ […]

અમિત શાહ આજે દિલ્હીમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ પર એક તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ સોમવારે નવી દિલ્હીમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ પર એક તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે કાર્યક્રમનો ઉદ્દેશ સંસદ, રાજ્ય વિધાનસભાઓ, વિવિધ મંત્રાલયો, વૈધાનિક સંસ્થાઓ અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ વચ્ચે કાયદાકીય મુસદ્દા તૈયાર કરવાના સિદ્ધાંતો અને પ્રથાઓની સમજ ઉભી કરવાનો છે દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ  15 મે, […]

કર્ણાટકમાં 18 મે ના રોજ યોજાશે શપથ ગ્રહણ સમારોહ, સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘીની રહેશે ઉપસ્થિતિ

કર્ણાટકમાં 18 મે એ યોજાશે શપથ ગ્રહણ સમારોહ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘી પણ હાજર રહી શકે છે બેંગલુરુઃ-કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગઈકાલે પરિણામ જાહેર થયું જેમાં કોંગ્રેસની ભવ્ય જીત થી હતી ,જ્યારથઈ કોંગ્રેસ જીતી છે ત્યારથી મુખ્યમંત્રી પદની ચર્ચાએ જોર પકડ્યું છે અને આ પદને લઈને અનેક અટકળો સામે આવી રહી છે ત્યારે હવે શપથગ્રહણ […]

જયશંકરે સ્વીડનમાં 8 દેશોના વિદેશ મંત્રીઓ સાથે ઈન્ડો-પેસિફિક અને યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી

દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, સાયપ્રસ, લાતવિયા, લિથુઆનિયા અને રોમાનિયાના તેમના સમકક્ષો સાથે અહીં મુલાકાત દરમિયાન ઈન્ડો-પેસિફિક અને યુક્રેન યુદ્ધ સહિત વિવિધ બાબતોની ચર્ચા કરી હતી. જયશંકર EU ઈન્ડો-પેસિફિક મિનિસ્ટરિયલ ફોરમ (EIPMF)માં ભાગ લેવા માટે સ્વીડનની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે સ્ટોકહોમ પહોંચ્યા હતા. એસ જયશંકરે શનિવારે EIPMFની બાજુમાં તેમના સમકક્ષોને મળ્યા […]

કર્ણાટકમાં જીત બાદ બીજેપી નેતાનો કટાક્ષ ‘રાહુલ ગાંધીને પાર્ટીથી દુર રાખવા કોંગ્રેસ માટે મદદ સમાન’

રાહુલ ગાંઘી પર બીજેપી નેતાનો કટાક્ષ કહ્યું કોંગ્રેસ માટે મદદગાર સાબિત થશે રહાુલ ગાંઘીને દૂર રાખવા બેંગલુરુ- કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ જશ્નનો માહોલ છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને લઈને મજાકના મૂડમાં છે, બીજેપીના એક નેતાએ કર્ણાટકની ડીત બાદ રાહુલ ગાંઘી પર જોરદાર કટાક્ષ કર્યો છે જો કે આ કટાક્ષ […]

આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશમાં બનશે 928 સંરક્ષણ ઉત્પાદનો, સેનાનો કરોડોનો ખર્ચ બચશે

આત્મનિર્ભર ભારત હેઠળ દેશમાં જ બનશે સંરક્ષણ ઉત્પાદનો સેનાનો 700 કરોડથી વધુનો ખર્ચ બચશે દિલ્હીઃ- પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી આત્મનિર્ભર ભારત હેઠળ ભઆરત દેશ ઘણ ીપ્રગતિ કરી રહ્ય્યો છએ ત્યારે ભારતના લોકોને રોજગારની મોટા પ્રમાણમાં તકો પણ સાપડી રહી છએ ત્યારે હવે દેશના સંર્કષણ ક્ષેત્રમાં પણ ભારત ખૂબ જ આગળ વધી રહ્યું છે આત્મનિર્ભર ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code