શ્રીલંકાના રાષ્ટ્રપતિ એ પીએમ મોદી સાથે કરી બેઠક, આ મુદ્દાઓ પર થઈ વાતચીત
દિલ્હીઃ- શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ગઈકાલે ગુરુવારના રોજથી ભારતની બે દિવસીય મુલાકાતે દિલ્હી આવી પહોચ્યા છે ગઈ કાલે એરપોર્ટ પર તેમનું કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને દ્રારા ભવ્ય સ્વાગત પણ કરવનામાં આવ્યું હતું ત્યાર બાદલ તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી હતી ત્યાર બાદ આજરોજ શ્રીલંકન રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદી સાથે દ્રિપક્ષીય મુલાકાત કરી […]


