1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મહેસાણામાં વિવિધ પ્રકારની હિંસાથી પીડિત 800 થી વધુ સ્ત્રીઓને સહાય કરાઈ

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા પુરષ્કૃત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સખી વન સ્ટોપ સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. સરકારની આ યોજનાએ સમાજમાં નારી શક્તિને સન્માન ભેર જીવવાની પ્રેરણા પુરી પાડી રહી છે. મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા શરૂઆત થી લઈ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની હિંસા થી […]

સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળોઃ ગુજરાતનાં 6 કારીગરોનું એવોર્ડથી સન્માન કરાયું

નવી દિલ્હીઃ હરિયાણાના સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાત રાજયના 6 કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હરિયાણાના ફરીદાબાદમાં તા. 2 થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ સૂરજકુંડ મેળામાં આ વખતે ગુજરાત રાજયની થીમ હતી. કલાનિધિ એવોર્ડ પંકજભાઈ મકવાણાને પટોળા વણાટ અને સુરેશકુમાર ધઈડાને ટાંગલીયા વણાટ ,જખુભાઈ મારવાડાને કચ્છી વુલન શાલ,હીરાભાઈ મારવાડાને ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયાને કલમકારી […]

અરુણાચલની આ જગ્યાઓ છે અતિસુંદર, ઉનાળામાં વેકેશનની મજા માણી શકાય તેવા સ્થળો

અરુણાચલ પ્રદેશ ભારતના સૌથી સુંદર જગ્યાઓ માંથા એક છે. સંસ્કૃતિથી લઈ ખોરાક અને હવામાન દરેક વસ્તુમાં આ પ્રદેશ અલગ છે. એને તેના લીધે ખાસ પણ છે. આ પ્રદેશને પૂર્વનો સૂર્યોદય પણ કહે છે. 20 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ઉનાળામાં ફરવા માટે આ શાનદાર જગ્યા છે. અરુણાચલ પ્રદેશ ફરવા માટે ખૂબ જ […]

2 અરબ ડોલરના ખર્ચે ભારતમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટરએ જાણકારી આપી છે કે બહુ જલ્દી મલ્ટી-બિલિયન ડોલર એટલે અરબો રૂપિયાના ખર્ચે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ લાગવાના છે. એક ઈન્ટરવ્યુમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં અરબો રૂપિયાનો ખર્ચ કરીને બે પૂર્ણ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં અનેક ચિપ એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ ઉપરાંત […]

પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું: જળસંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ

અમદાવાદઃ કાકરાપાર યોજના થકી સુરત જિલ્લામાં પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું છે. આ યોજનાની મદદથી વધુને વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુથી નહેરોના નહેર સુધારણાના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. છેલ્લાં 2 વર્ષમાં નહેર સુધારણાના કુલ રૂ. 5243.01 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે. નહેર સુધારણાના મંજૂર થયેલા તમામ કામો જૂન […]

મોરબી જિલ્લામાં બે વર્ષમાં નવા 12 ચેક ડેમોનું નિર્માણ કરાશે : રાજ્ય મંત્રી મુકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને વધુને વધુ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા 12 ચેકડેમનું નિર્માણ કરાશે. વિધાનસભા ખાતે મોરબી જિલ્લાના નવા ચેકડેમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં જળ સંચય થાય […]

ચંપારણ જિલ્લાના ઢાકામાં ગેસ સિલિન્ડર લીક થતા લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

બિહારના ચંપારણ જિલ્લાના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત સિંચાઈ વિભાગના નિરીક્ષણ બિલ્ડિંગની નજીક ગેસ સિલિન્ડર લીક થતાં 2 મકાનોમાં આગ લાગી હતી, જેના કારણે લાખોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાકા-ઘોડા સહન રોડ પર […]

અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ, 25 લોકોના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંત નુરિસ્તાનમાં ગઈકાલે હિમપ્રપાતને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. ઓછામાં ઓછા 25 લોકોએ જીવ ગુમાવ્યા અને આઠ અન્ય ઘાયલ થયા. નુરિસ્તાનમાં ટાતિન ખીણના નાકેરે ગામમાં રાતોરાત હિમપ્રપાતથી ઘરો બરફ અને કાટમાળના થર નીચે દટાઈ ગયા. માહિતી અને સંસ્કૃતિના પ્રાંતીય વડા જમીઉલ્લાહ હાશિમીએ જણાવ્યું હતું કે હજુ પણ બરફ પડી રહ્યો છે. […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ રફામાં હુમલામાં 70થી વધારેના મોત

નવી દિલ્હીઃ ગાઝાના રફામાં ઈઝરાયેલના હુમલાથી 70થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની હુમલો ન કરવાની સલાહ બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ સેનાને હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હુમલા બાદ હમાસે પણ વર્ષો પહેલા થયેલા શાંતિ કરારનો પૂર્ણ કરી સૈન્ય દખલની ચેતવણી આપી છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ હુમલા […]

ઓડિશાઃ ગુપ્તેશ્વર જંગલ જૈવવિવિધતા ધરાવતા હેરિટેજ સાઈટ તરીકે જાહેર

નવી દિલ્હીઃ ઓડિશાના કોરાપુટ જિલ્લામાં જેપોર ગુપ્તેશ્વર શિવ મંદિરની નજીક સ્થિત ગુપ્તેશ્વર જંગલને ઓરિસ્સાના ચોથા જૈવ-વિવિધતા ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ જંગલ વિસ્તાર 350 હેક્ટરમાં ફેલાયેલો છે. આ સ્થળ વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ છે, જેમાં સ્થાનિક સમુદાય દ્વારા પરંપરાગત રીતે આદરણીય પવિત્ર વૃક્ષોનો સમાવેશ થાય છે. ઓડિશા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code