1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી

અમદાવાદઃ અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ 44 ડિગ્રીમાં અગનભઠ્ઠી બનશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે […]

પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમીની આગાહી, રાજસ્થાનમાં પારો 45 ડિગ્રીને પાર થવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. બિહાર, પંજાબ, હરિયાણામાં આકરી ગરમી પડી શકે છે તેમજ આજે રાજસ્થાનમાં તાપમાન 45 ડિગ્રીને આંબે તેવી પણ શકયતા છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં કેટલાક તમિલનાડું, કર્ણાટક સહિતના રાજ્યોમાં તેમજ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 22 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી […]

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની આગાહી

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં આવે છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 31ની આસપાસ આવશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ટૂંક સમયમાં ચોમાસાની સિઝન શરૂ થશે. કેરળમાં 31 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આજથી અને પૂર્વ ભારતમાં 18 મેથી હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી […]

ઇઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીય ક્રૂ મેમ્બર્સને ઇરાને મુક્ત કર્યા, પાંચેય ક્રૂ મેમ્બર્સે છોડી દીધું ઇરાન

કેન્દ્રની મોદી સરકારની વિદેશ નીતિ ફરી એકવાર રંગ લાવી છે. ઈરાનમાં ભારતીય તેહરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈઝરાઇલી જહાજમાં સવાર પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તેઓએ ઇરાન છોડી દીધું છે. ભારતે ઇરાની અધિકારીઓનો આભાર માન્યો ભારતીય દૂતાવાસે તેમની મુક્તિ બદલ ઈરાની અધિકારીઓનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે […]

લુણાવાડાના 591મા સ્થાપના દિવસ ઉજવણી, નગરદેવતા લૂણેશ્વરદાદાની કૃપાથી લુણાવાડા નગરનો પાયો નાંખ્યો હતો

અમદાવાદઃ વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ ઐતિહાસિક નગર લુણાવાડાના 591મા સ્થાપના દિવસ પ્રસંગ નિમિત્તે લુણેશ્વર મંદિરમાં મહીસાગર જિલ્લા કલેકટરે તેમના પરિવાર સાથે પૂજા અર્ચના કરી. શહેરના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઇ.સ.1434ના રોજ મહારાજા ભીમસિંહજીએ લૂણનાથબાબાની પ્રેરણા અને નગરદેવતા લૂણેશ્વરદાદાની કૃપાથી લાવણ્યપુરી લુણાવાડા નગરનો પાયો નાંખ્યો હતો. આજે નગરનો 591મો સ્થાપના દિવસની અનેરા આનંદ સાથે […]

કચ્છના નાના રણમાં ઘુડખરની ગણતરી આગામી 21 અને 22 મેના રોજ હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર એશિયામાં ફક્ત કચ્છના નાના રણમાં જ જોવા મળતા ઘુડખરની રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે વન વિભાગના વરિષ્ઠ અધકારી સંદીપકુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલા વનવિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. […]

બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પરિવાર સાથે દર્શન કર્યાં

નવી દિલ્હીઃ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની […]

ધર્મશાળાની ક્રિકેટ પીચ પર હાઇબ્રિડ ઘાસનો ઉપયોગ, જાણો ફાયદા

નવી દિલ્હીઃ ક્રિકેટ પિચોને વધુ સુધારવા માટે, BCCI હવે હાઇબ્રિડ કૃત્રિમ ઘાસનો ઉપયોગ કરી રહ્યું છે. હવે દેશભરના મેદાનોમાં પાંચ ટકા હાઇબ્રિડ કૃત્રિમ ઘાસવાળી પ્રેક્ટિસ પીચો તૈયાર કરવામાં આવશે જેથી સમગ્ર મેદાન હરિયાળું દેખાય. પીચ સિવાય આ ઘાસને મેદાનના સંવેદનશીલ વિસ્તારોમાં વાવવામાં આવશે. આ શ્રેણીમાં, સોમવારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં ભારતની પ્રથમ હાઇબ્રિડ […]

ઉનાળામાં હિમાચલ પ્રદેશની આ જગ્યાઓ પર ફરવા જવાનો પ્લાન બનાવો, મળશે સુકુન

મે મહીનો શરૂ થઈ ગયો છે. ઉનાળા પહેલાથી લોકોને પરેશાન કરવા લગ્યો છે. ગર્મીને કરણે બધા લોકો ખુબ પરેશાન થઈ જાય છે. આ ઋતુમાં બાળકોને રજાઓ હોય છે, જેના કારણે લોકો ગરમીથી રાહત માટે શરદીઓ વાળી જગ્યાઓમાં ફરવાનો પ્લાન બનાવે છે. આ ઋતુમાં ઘણા લોકો પોતાના મિત્રો સાથે યાત્રા કરવાનો પ્લાન બનાવે છે. હિમાચલ પ્રદેશમાં […]

એર ઈન્ડિયાએ દિલ્હી-દુબઈ રૂટ પર નવા એરબસ A350-900 એરક્રાફ્ટનું સંચાલન શરૂ કર્યું

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ 1લી મેથી વ્યસ્ત દિલ્હી-દુબઈ રૂટ પર તેના તદ્દન નવા એરબસ A350-900 એરક્રાફ્ટનું સંચાલન શરૂ કર્યું, જે ફ્લેગશિપ પ્લેનના આંતરરાષ્ટ્રીય પદાર્પણને ચિહ્નિત કરે છે. આ સાથે, એર ઈન્ડિયા ભારત અને દુબઈ વચ્ચે A350 ઓપરેટ કરનારી એકમાત્ર કેરિયર બની ગઈ છે. એર ઈન્ડિયાની બોલ્ડ નવી લિવરીમાં રંગાયેલા એરક્રાફ્ટનું બંને એરપોર્ટ પર પ્રી-ડિપાર્ચર સેલિબ્રેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code