1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી આજથી બે દિવસની કર્ણાટકની મુલાકાતે – છ જાહેરસભાને સંબોધિત કરશે, બે રોડ શો પણ કરશે

દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બીજેપી એડી ચોંટીનુિં જોર મતદાતાઓને રિઝવવામાં લગાવી રહી છએ ત્યારે આ શ્રેણીમાં પીએમ મોદી અનેક વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છએ ત્યારે આજથી 2 દિવસની ફરી પીએમ મોદી કર્ણાટકની મુલાકાતે છે. આ ચૂંટણી 10 મેના રોજ યોજાનારી છે, વિધાનસભાની ચૂંટણી માટે પીએમ મોદી […]

PM મોદી કાશી તેલુગુ સંગમમના શ્રદ્ધાળુઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે

દિલ્હી : વારાણસીમાં કાશી તમિલ સંગમમ પછી વડા પ્રધાન શનિવારે કાશી તેલુગુ સંગમમના તીર્થયાત્રીઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. માનસરોવર ઘાટ ખાતે સાંજે 6 થી 9 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન સાંજે 7 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી કાશી પહોંચેલા તમામ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરશે. આ માહિતી શુક્રવારે કાંચી કામકોટી મઠમાં રાજ્યસભાના સાંસદ જીવીએલ નરસિમ્હાએ આપી હતી. પત્રકારો સાથે […]

ઉત્તરાખંડ સરકારે ચારધામ ભક્તો માટે આટલી ભાષાઓમાં એડવાઈઝરી જાહેર કરી

દહેરાદુન:ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાળુઓ માટે હિન્દી અને અંગ્રેજી સિવાય સાત વધુ ભારતીય ભાષાઓમાં આરોગ્ય માર્ગદર્શિકા જારી કરી છે. આરોગ્ય સચિવ આર. રાજેશ કુમારે કહ્યું, “અમે પહેલાથી જ હિન્દી અને અંગ્રેજીમાં માર્ગદર્શિકા જારી કરી ચુક્યા છે. હવે અમે આને વધુ સાત ભાષાઓમાં જારી કરી રહ્યા છીએ જેથી કરીને વિવિધ રાજ્યોમાંથી ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ તેને […]

અયોધ્યાઃ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં યોજાશે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

લખનઉ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ રાત-દિવસ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનો પહેલો માળ આ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થઈ જશે. તે જ સમયે, મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિના અભિષેકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, વર્ષોથી રામલલાના દર્શન કરવા માટે તડપતા ભક્તોની ઈચ્છા પૂરી થવાની છે. યોગી સરકારમાં નાણામંત્રી સુરેશ ખન્નાએ […]

પશુપાલન અને ડેરી વિભાગ ભારતની વેટરનરી કાઉન્સિલના સહયોગથી આવતીકાલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ-2023ની ઉજવણી કરશે

આવતીકાલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ-2023 પશુપાલન-ડેરી વિભાગ કરશે ઉજવણી  ભારતની વેટરનરી કાઉન્સિલના સહયોગથી ઉજવણી  દિલ્હી : 2023 વિશ્વ પશુ ચિકિત્સા દિવસ આવતીકાલે (29મી એપ્રિલ 2023) ઉજવવામાં આવશે. આ દિવસ દર વર્ષે એપ્રિલના અંતિમ શનિવારે પશુચિકિત્સા વ્યવસાયનું સન્માન કરે છે. આ વર્ષે દિવસની થીમ પશુચિકિત્સા વ્યવસાયમાં વિવિધતા, સમાનતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવાની છે. પશુ અને માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ, ખાદ્ય […]

પીએમ મોદીએ દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે 91 નવા 100W FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 91 નવા 100W FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટનથી દેશમાં રેડિયો કનેક્ટિવિટીને વધુ વેગ મળશે. સભાને સંબોધતા, વડાપ્રધાનએ કાર્યક્રમમાં અસંખ્ય પદ્મ પુરસ્કારોની હાજરીની નોંધ લીધી અને તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાનએ કહ્યું કે આજનો દિવસ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા એફએમ સેવાઓના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે […]

જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ,CBIની વિશેષ અદાલતે સંભળાવ્યો ચુકાદો

દિલ્હી : મુંબઈની CBI સ્પેશિયલ કોર્ટે અભિનેતા સૂરજ પંચોલીને અભિનેત્રી જિયા ખાન મૃત્યુ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી દીધા છે. સૂરજ પંચોલી પર જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. 2019થી સીબીઆઈ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી. આજે નિર્ણય આવ્યો છે. છેલ્લા 10 વર્ષથી આ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. અગાઉ કોર્ટનો […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7533 નવા કેસ નોંધાયા,44ના મોત

દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા છે. ગુરુવારની તુલનામાં, નવા કેસોમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 53 હજારને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં 53,852 કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 4.49 […]

‘મન કી બાત’નો 100મો એપિસોડ: સંસ્કૃતિ મંત્રાલય અનેક કાર્યક્રમોનું આયોજન કરશે

દિલ્હી : માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડના અવસર પર સંસ્કૃતિ મંત્રાલય અનેક કાર્યક્રમો તૈયાર કરી રહ્યું છે. આ કાર્યક્રમોમાં ‘મન કી બાત’ અને સંરક્ષિત સ્મારકો પર “પ્રોજેક્શન મેપિંગ” ની થીમ પર વાર્તાઓ સાથે કોમિક પુસ્તકોનું વિમોચન પણ સામેલ હતું. કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને ગુરુવારે જણાવ્યું હતું કે અહીંના નેશનલ મ્યુઝિયમ ઑફ […]

દિલ્હી, UP સહિત આ રાજ્યોમાં ગરમીથી રાહત,વરસાદને કારણે બદલાશે હવામાન,IMDએ આપ્યું અપડેટ

દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે દિવસે તડકો રહ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં દિલ્હીમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code