1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

35મા ઓસ્ટ્રેલિયા શીખ ગેમ્સ નિમિત્તે PM મોદીનો સંદેશ, કહ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયા વિકાસ અને પ્રગતિમાં મજબૂત ભાગીદાર છે

35મા ઓસ્ટ્રેલિયા શીખ ગેમ્સ PM મોદીનો સંદેશ, કહ્યું- અમે એકબીજાના મજબૂત ભાગીદાર દિલ્હીઃ- પીએમ મોદીએ સત્તામાં આવ્યા બાદ વિદેશ સાથેના સંબંઘોને ગાઢ અને મજબૂત બનાવ્યા છે.વિદેશના અનેક પ્રસંગે કે અવસરે પીએમ મોદી શુભકામનાના સંદેશા પાઠવતા હોય છે ત્યારે પીમ મોદીએ ઓસ્ટ્રેલિયાને પોતાનો મજબૂત ભાગીદાર ગણાવ્યો છે. પીએમ મોદીએ 35મી ઓસ્ટ્રેલિયન શીખ ગેમ્સના અવસર પર એક […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 5,357 નવા કેસ નોંધાયા  

દેશમાં કોરોનાના કેસમાં વધારો  24 કલાકમાં 5,357 નવા કેસ નોંધાયા   સાજા થનારનો દર 98.74% દિલ્હી :દેશમાં ફરીએકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન કોરનાના કેસ વધી રહ્યા છે અને આ સાથે મૃત્યુઆંક પણ જોવા મળી રહ્યો છે.વધતા કોરોનાના કેસ સામે સરકાર એલર્ટ બની છે.અને કોરોનાને અટકાવવા સરકાર તમામ પ્રયાસ હાથ ધરી રહી છે. ભારતમાં […]

મહારાષ્ટ્રના સીએમ કેબિનેટ જૂથ સાથે રામનગરી એયોધ્યાની પહોંચ્યા

  લખનૌ –  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વિતેલી શનિવારની સાંજે લખનૌ પહોંચ્યા હતા. તેઓ  અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે બેસી રામલલાના દર્શન કરશે અને પૂજા કરશે. મળતી માહિતી મુજબ, શિંદે તેમના કેબિનેટના સભ્યો સાથે અયોધ્યા પહોંચ્યા છે. સીએમ શિંદે કેબિનેટ મંત્રીઓ સાથે  શ્રી રામ જન્મભૂમિ પર બેસીને રામલલાના દર્શન કરશે અને મંદિરના નિર્માણ કાર્યનું નિરીક્ષણ […]

PM મોદીએ દિવ્યાંગ સાથે લીધી ‘સ્પેશિયલ’ સેલ્ફી,અને કહી આ વાત

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના બે દિવસીય પ્રવાસે છે. પહેલા દિવસે પીએમ મોદી તેલંગાણા અને ત્યારબાદ તમિલનાડુ પહોંચ્યા હતા. આ બે રાજ્યોમાં, પીએમએ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દિવ્યાંગ કાર્યકર સાથે લીધેલી સેલ્ફીએ ભારે ચકચાર મચાવી છે. વાસ્તવમાં, પીએમ મોદીએ પોતે […]

કોરોનાને લઈને યોગી સરકાર સતર્ક -યુપી એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો કોવિડ ટેસ્ટ ફરજિયાત

કોરોનાને લઈને યોગી સરકાર બની સતર્ક  આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો કોવિડ ટેસ્ટ હવે બન્યો ફરજિયાત લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે આવની સ્થિતિમાં અનેક રાજ્યોએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે તો કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારાયું છએ ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકાર પણ કોરોનાના વધતા જતા કેસોને લઈને હવે સતર્ક બની છે. પ્રાપ્ત વિગત પ્રમાણે યોગી […]

પીએમ મોદી કર્ણાટકની મુલાકાતે ટાઈગર રિઝર્વ પહોંચ્યા,  વાઘની વસ્તીના આંકડા જાહેર કરશે

પીએમ મોદી આજે કર્ણટાકની મુલાકાતે વાધોની સંખ્યા કરશે જાહેર દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસ પહોંચ્યા છે. તેઓ આજે રાજ્યના બાંદીપુર અને મુદુમલાલ ટાઈગર રિઝર્વની મુલાકાત લેવા આવ્યા છે અહી તેઓ કંઈક અલગ લૂકમાં જોવા મળ્યા છે તેમના લૂકની ચર્ચાઓ છવાઈ છે.ટીશર્ટ કેપમાં પીએમ મોદીનો શાનદાર લૂક જોવા મળ્યો છે,વડાપ્રધાન મોદી રવિવારે સવારે કર્ણાટકના […]

પીએમ મોદીએ ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી, ટ્વિટ કરીને કહ્યું ‘ અવસર સમાજમાં શાંતિ અને સંવાદિતાની ભાવનાને વધુ ગાઢ બનાવે છે’

  દિલ્હી: આજે દેશભરમાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઈસ્ટરનો પર્વ મનાવી રહ્યા છએ ચ્યારે દેશના  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએઆજરોજ  રવિવારે લોકોને ઇસ્ટરની શુભકામનાઓ પાઠવી હતી . પીએમ મોદીએ ઈચ્છા જાહેર કરી હતી  કે આ ખાસ અવસર સમાજમાં શાંતિ અને સંવાદિતાની ભાવનાને વધુ ગાઢ બનાવે. Happy Easter! May this special occasion deepen the spirit of harmony in […]

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો,આ રાજ્યોએ લીધો મોટો નિર્ણય  

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન પાંચથી છ હજાર લોકો સંક્રમિત જોવા મળી રહ્યા છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.આ  દરમિયાન રાજ્ય સરકારો દ્વારા ફરી એકવાર સખ્તીની જાહેરાત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજીને […]

પંજાબ સરકારનો અનોખો નિર્ણય – 2જી મેથી 15 જુલાઈ સુધી દરેક સરકારી કાર્યાલયોનો સમય સવારે 7:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી રખાશે

પંજાબ સરકારનો અનોખો નિર્ણય  2જી મેથી 15 જુલાઈ સુધી દરેક સરકારી કાર્યાલયોનો સમય બદલાશે  સવારે 7:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી રખાશે ચંદિગઢ – પંજાબરની સરકાર દેશભરમાં સતત ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત પંજાબ સરકારે એવો નિર્ણય લીધો છે કે જે કદાચ જ કોઈએ અત્યાસ સુધીના ઈતિહાસમાં લીધો હોય જી હા પંજાબ સરાકારે […]

પીએમ મોદીએ સંશોધકોને નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2023 માટે અરજી કરવા અપીલ કરી

પીએમ મોદીની સંશોધકોને વિનંતી નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2023 માટે અરજી કરવા અપીલ કરી દિલ્હીઃ-  પીએમ મોદીએ સંશોધકોને નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2023 માટે અરજી કરવાની અપીલ કરી છે. આજે કેન્દ્રીય મંત્રી  પીયૂષ ગોયલના ટ્વીટનો જવાબ આપતાં, વડાપ્રધાને કહ્યું કે સ્ટાર્ટઅપ્સ માત્ર નવીનતા લાવવાના તેમના જુસ્સા માટે જ નહીં, પણ તેમને બનાવનારા લોકોની પ્રેરણાદાયી વાર્તાઓ માટે પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code