1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

સાઉથ ગુજરાતમાં ફરવા લાયક કેટલાક સ્થળો- દરિયા કિનારાની મોજ અને કુદરતી વાતાવરણની મજા

નવસારીથી માત્ર 18 કીમી દૂર આવેલું છે દાંડી અહી દરિયા કિનારાની મોજ છે તો સાથે ગાંઘીજીની કેટલી યાદો દાંડી- જો તમે ગુજરાતમાં જ રહો છો અને હજી સુધી દાંડી નથી ગયા તો હવે જોઈ આવો આ દાંડી, જ્યા ગાંઘીજી કેટલીક યાદો જોડાયેલી છે તો સાથે દરિયા કિનારાની સુંદર મજા પણ છે, જે તાલુકા મથકથી ૧૯ […]

દક્ષિણ ભારતમાં ફરવા જાવ તો આ સ્થળે અવશ્ય જવું, મનખુશ થઈ જાવ તેવા સ્થળોની લો મુલાકાત

ભારતમાં ફરવા માટે સૌથી સરસ જગ્યા દક્ષિણ ભારતમાં છે જગ્યા ઉટી અને કુન્નુર ભારતમાં પ્રવાસ કરનારા લોકો માને છે છે ભારત દેશની સંપૂર્ણ યાત્રા કરવી હોય તેના માટે વર્ષોના વર્ષો આપવા પડે, ભારત દેશમાં યાત્રા કરવા માટે એટલા બધા સ્થળો છે કે તેને પૂર્ણ ભાગ્ય જ કોઈ કરી શકે તેમ છે. પણ એવા સ્થળોમાંનું એક […]

ઉત્તરાખંડની આ ભાઈ- બહેનની જોડી વિશ્વના સૌથી મોટા જલવાયુ સમ્મેલનામાં ભાગ લેવા સ્કોટલેન્ડ જશે

ઉત્તરાખંડની આ ભાઈ- બહેનની જલવાયુ સમ્મેલનામાં લેશે ભાગ વિશ્વના સૌથી મોટા સમ્મેલનમાં ભાગ લેવા સ્કોટલેન્ડ જશે દહેરાદૂનઃ-આ મહિનાના એન્ડમાં એટલે કે   31 ઓક્ટોબરે સ્કોટલેન્ડમાં શરુ થનાર સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ સમ્મેલનમાં ભારતમાંથી બે ભાઈ બહેન ભાગ લેવા જઈ રહ્યા છએ, જે તેમની ઘણી મોટી સિદ્ધી ગણાશે, આ બન્ને ભાઈ બહેન  રહેવાસી છે,જેનું નામ જન્મેજય તિવારી અને […]

ફ્લાઈટ્સના ભાડાંમાં વધારાને લીધે ટુર ઓપરેટરોની કફોડી સ્થિતિ, લોકો પ્રવાસ કેન્સલ કરાવી રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતીઓ હરવા-ફરવાના શોખિન હોય છે. તેમાંયે દિવાળીની જાહેર રજા કે વેકેશનમાં તો દરેક પરિવારોમાં નાની-મોટી ટુરનું આયોજન તો થતું હોય છે. આ વર્ષે દિવાળી તહેવારોના સમયમાં વેકેશન દરમિયાન બહાર ફરવા જનારા લોકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થયું હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તહેવારોની મોસમમાં ટૂરિસ્ટ પ્લેસ પર જવા માટે ફ્લાઇટની ટિકિટના ભાવ ટૂર […]

રાજકોટથી શરુ થનારી ઉજ્જૈન-વૈષણદેવીની યાત્રા બની સુવિધાઓથી સજ્જઃ IRCTC એ જાહેર કર્યું ખાસ પેકેજ, જેમાં રહેવા-જમવાની સુવિધા ફ્રી

ઉજ્જૈનથી વૈષણવદેવીની સુવિધા સજ્જ યાત્રા રેલ્વે તરફથી રહેવા જમવાની ફ્રીમામ સગવડ આઠ રાત્રી અને નવ દિવસનું IRCTCનું પેકેજ   ઉજ્જૈનઃ- ભારતીય રેલ્વેએ કોરોના કાળમાં દેશના લોકોની ઘણી મદદ કરી, આ સાથે જ તેઓ યાત્રીઓની સુવિધાને લઈને અવનવી યોજનાઓ પણ લાવે થે, તેઓની પ્રાથમિકતા યાત્રીઓને યાત્રા સરળ અને સહજ બનાવાની છે ત્યારે હવે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ […]

મોરબી રહેતા લોકોને થશે ફાયદો, એસટી ડેપો તહેવાર નિમિતે વધારે બસ દોડાવશે

મોરબી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવશે પંચમહાલ તરફ જવા માટે દોડાવશે એક્સ્ટ્રા બસો દિવાળીના પર્વને ધ્યાને લઈને લેવાયો નિર્ણય મોરબી: દિવાળીના તહેવાર પર લોકોનું આમ તો ફરવા જવાનું પ્લાન હોય છે તો કેટલાક લોકોનું પોતાના વતન પરત ફરવાનું પ્લાન હોય છે. મોટા ભાગના લોકો બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે ત્યારે મોરબી એસટી […]

ઓછા ખર્ચમાં વિદેશ ફરવાનો પ્લાન બનાવો છો? તો જગ્યા છે બેસ્ટ, આજે જ કરો ટિકિટ બુક

ફરવા માટેની બેસ્ટ જગ્યા ઓછા રૂપિયામાં ફરો વિદેશ આ દેશોમાં ભારતની કરન્સીની કિંમત છે વધારે  ફરવાનું તો ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવું હોય કે જેને ન ગમતું હોય, ફરવા માટે ઘણીવાર લોકો પ્લાન બનાવતા હોય છે પરંતુ તેને લઈને ક્યારેક આર્થિક તકલીફ આવી જતી હોય છે. આવામાં હવે જે લોકોને ફરવા જવું છે તે લોકોએ […]

પાવાગઢ ફરવા જવું છે? તો બંન્ને વેક્સિન લો અને રોપ-વેમાં ફ્રી મુસાફરી કરો

વેક્સિન લેનારા લોકોને થશે ફાયદો વેક્સિન લેનારને પાવગઢમાં રોપ-વે મુસાફરી ફ્રી ફરવા માટે તૈયાર થઈ જાવ દેશમાં કોરોનાવાયરસના કેસ હવે એટલા પ્રમાણમાં આવતા નથી, છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને તેના કારણે લોકોને તથા સરકારને પણ રાહત થઈ છે. લોકોમાં જાગૃતિ આવે અને કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે વેક્સિન લે તે માટે […]

એવું તો શું છે માલદિવ્સમાં? કે બોલિવૂડ સ્ટાર્સ પણ વેકેશન માટે ત્યાં જાય છે, વાંચો

માલદિવ્સમાં એવું તો શું છે? કેમ છે તે કરોડો લોકોની ફેવરીટ જગ્યા બોલિવૂડ સ્ટાર્સને પણ પસંદ છે માલદિવ્સ માલદિવ્સ એ એવી જગ્યા છે કે કરોડો લોકોની ફરવા માટેની મનપસંદ જગ્યા છે. મોટા ભાગના લોકો પોતાના સારા પ્રસગમાં ફરવા માટે માલદિવ્સ જતા હોય છે અને એ જગ્યા એટલી સરસ છે કે બોલિવૂડના સ્ટાર્સ પણ ત્યાં ફરવા […]

કેદારનાથ ધામમાં બરફ વર્ષાથી સમગ્ર વિસ્તાર સફેદ ચાદર પથરાઈ

દિલ્હીઃ ઉત્તરાખંડ સ્થિત ભગવાન શિવના 11માં જ્યોતિલિંગ બાબા કેદારનાથ ધામમાં ભારે બરફ પડ્યો હતો. જેથી સમગ્ર કેદારનાથ ધામમાં બરફની સફેદ ચાદર પથયાઈ ગઈ હતી. હિમવર્ષાના કારણે હવાઈ સેવાને પણ વ્યાપક અસર થઈ છે. તંત્ર દ્વારા બરફને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દેવસ્થાનમ બોર્ડના પ્રવક્તા ડો. હરીશ ગૌડએ જણાવ્યું હતું કે, રવિવાર સાંજથી કેદારનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code