1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કેનેડાએ ચીનને આપ્યો મોટો ઝટકો, આ મોટી કંપની પર લગાવ્યો પ્રતિબંધ

કેનેડાએ ચીનને મોટો ઝટકો આપ્યો છે. કેનેડા સરકારે એક આદેશ જારી કરીને ચીનની એક મોટી કંપનીને દેશમાં તમામ કામગીરી બંધ કરવા કહ્યું છે. કાર્ને સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. કેનેડાના ઉદ્યોગ મંત્રી મેલોની જોલીએ શુક્રવારે (27 જૂન, 2025) જણાવ્યું હતું કે સરકારે ચીની સર્વેલન્સ સાધનો બનાવતી કંપની હિકવિઝનને કેનેડામાં કામ કરવાનું […]

સિંધુ જળ સંધિ પર ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો, કોર્ટ ઓફ આર્બિટ્રેશનના નિર્ણયને ફગાવ્યો

નવી દિલ્હી: ભારત સરકારે આજે સ્પષ્ટતા કરી કે તેણે કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ સંબંધિત કહેવાતા ‘આર્બિટ્રેશન કોર્ટ’ના નિર્ણયને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે આ કોર્ટ ફક્ત સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે રચવામાં આવી નથી, પરંતુ તેના હેઠળ ચાલી રહેલી બધી કાર્યવાહી અને તેના કોઈપણ નિર્ણયોની કોઈ કાનૂની માન્યતા નથી. વિદેશ મંત્રાલય […]

કર્ણાટકઃ ત્રીજી પત્નીની હત્યા કરનાર 75 વર્ષીય વૃદ્ધની 23 વર્ષ બાદ પોલીસે કરી ધરપકડ

બેંગ્લોરઃ કર્ણાટકના કોપ્પલ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટનામાં કોપ્પલ પોલીસે 75 વર્ષીય હનુમાનથપ્પાની ધરપકડ કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે હનુમાનથપ્પાએ 23 વર્ષ પહેલા પોતાની ત્રીજી પત્નીની ક્રૂરતાથી હત્યા કરી હતી અને ત્યારથી તે ફરાર હતો. આખરે 23 વર્ષ પછી, કોપ્પલના ગંગાવતી સિટી પોલીસ સ્ટેશનની પોલીસે પત્નીની હત્યાના આરોપી પતિ હનુમાનથપ્પાની ધરપકડ કરી છે. માહિતી મુજબ, […]

જયપુર-આગ્રા હાઇવે પર અકસ્માતમાં એક પરિવારના ચાર સભ્યોના મોત

નવી દિલ્હીઃ રોહતકના ખેડી સાધમાં રહેતા એક પરિવારના ચાર સભ્યો મહેંદીપુર બાલાજીથી પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, પરિવારના સભ્યો ગામમાંથી પાંચ વાહનોમાં રાજસ્થાન જવા રવાના થયા હતા. IMT પોલીસ સ્ટેશને જણાવ્યું કે ખેડી સાધ ગામની રહેવાસી પ્રમિલા (ઉ.વ 46) તેમના પુત્ર દિપાંશુ (ઉ.વ 21), પુત્રી સાક્ષી (ઉ.વ. 17) અને […]

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈન્ય વાહન ઉપર આતંકવાદીઓનો હુમલો, 13 જવાનના મોત

આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનમાં હવે આતંકવાદીઓ ભાંગફોડની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. દરમિયાન આજે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈન્ય કાફલા ઉપર આતંકવાદીઓ હુમલો કર્યો હતો. જેમાં 13 પાકિસ્તાની જવાનના મોત થયાનું જાણવા મળે છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન સ્થિત ખડ્ડી વિસ્તારમાં શનિવારે એક આત્મઘાતી હુમલાખોરે સૈન્ય કાફલાને નિશાનો બનાવીને બોમ્બથી ભરેલી ગાડીથી સૈન્યના વાહનને […]

પુરીમાં ભગવાન જગન્નાથજીના અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને પરિવારે દર્શન કર્યાં, મહાપ્રસાદમાં સેવા આપી

પુરીઃ ઓડિશાના પુરી ખાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની પ્રીતિબેન અદાણી તથા પુત્ર કરણ અદાણી પહોંચ્યાં હતા. તેમજ ભગવાન જગન્નાથજીની પુજા કરી હતી. તેમજ ભગવાનના રથને પ્રણામ કરીને તથા રથને ટચ કરીને ભગવાનના આર્શિવાદ લીધા હતા. જે બાદ તેમણે ઈસ્કોનના રસોડામાં જઈને મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો. અદાણી ગ્રુપના ચેરમેનની ઈશ્વરમાં આસ્થાનો અંદાજ […]

ઉત્તર કોરિયામાં ચોખા અને ડોલર ભરેલી બોટલ મોકલવાનો પ્રયાસ કરનાર 6 અમેરિકનોની ધરપકડ

દક્ષિણ કોરિયાની પોલીસે 6 અમેરિકન નાગરિકોની ધરપકડ કરી. આ લોકોએ 1 ડોલરની નોટો અને બાઈબલ ભરેલી હજારો પ્લાસ્ટિક બોટલો ઉત્તર કોરિયા મોકલવાનો પ્રયાસ કર્યો. તેઓ આ બોટલો પ્રતિબંધિત સરહદી વિસ્તાર નજીક સમુદ્ર દ્વારા છોડી દેવા માંગતા હતા. સિઓલથી લગભગ 50 કિલોમીટર દૂર ગાંગવા ટાપુના પ્રતિબંધિત વિસ્તારમાંથી 20 થી 50 વર્ષની વયના અમેરિકન નાગરિકોએ લગભગ 1,300 […]

ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વના આદેશ પર રોક નહીં લગાવી શકે જજ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે એક મોટા એક્ઝીક્યુટિવ ઑર્ડરને સાઇન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, અમેરિકામાં જન્મ લેનારા બાળકોને નાગરિકતા નહીં મળે, જેના માતા-પિતામાંથી કોઈપણ એકને અમેરિકાના નાગરિક અથવા લીગલ પર્માનેન્ટ રેજિડેન્ટ (ગ્રીન કાર્ડ હોલ્ડર) નથી. તેનો મતલબ છે કે અમેરિકામાં જન્મના આધાર પર કોઈને ઓટોમેટિકલી નાગરિકતા નહીં મળે. […]

ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર બદલ ભારતે ઈરાનનો આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર કરી વાત. તેમણે ઈરાનના દ્રષ્ટિકોણ અને વિચારસરણી શેર કરવા બદલ અરાઘચીની પ્રશંસા કરી અને ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતરમાં સહાય પૂરી પાડવા બદલ પશ્ચિમ એશિયાઈ દેશનો આભાર માન્યો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ વાતચીત થઈ, જ્યાં પ્રાદેશિક સંઘર્ષો અને જટિલ ભૂ-રાજકીય […]

ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલા કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

નવી દિલ્હીઃ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) આતંકવાદીઓ દ્વારા ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાંથી ત્રણ ફરાર છે. પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલામાં ઘાનીના બાંગર પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી BKI કાર્યકર્તાઓ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયા અને ગુરપ્રીત ઉર્ફે ગોપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code