CPR તાલીમના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં 20 લાખથી વધુ લોકો જોડાયાં
નવી દિલ્હીઃ “હૃદયરોગના હુમલાથી પીડાતા દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં આવે તે જરૂરી છે, તેથી સીપીઆર માટે જાગૃતિ અને પર્યાપ્ત તાલીમ સર્વોચ્ચ છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ) દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી જનજાગૃતિ કાર્યક્રમ સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) તાલીમ કાર્યક્રમ લોન્ચ કરતા જણાવ્યું હતું, જેમાં કેન્દ્રીય […]