બંદરોની સુરક્ષા માટે બનશે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી
નવી દિલ્હી : ભારતના દરિયાઈ સીમાઓ અને બંદરોને અભેદ્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે જહાજો અને બંદરોની સુરક્ષા માટે સમર્પિત ‘બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી’ (BOPS) ની રચના અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પોર્ટ, શિપિંગ અને નાગરિક ઉડ્ડયન મંત્રીઓ પણ ઉપસ્થિત […]


