1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત હવે વિશ્વશક્તિ બનવા તૈયાર, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા દેશની ભાવિ દિશા અને સરકારની પ્રાથમિકતાઓનો સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં અંતરિક્ષ વિજ્ઞાનમાં ભારતની હરણફાળ, સામાજિક ન્યાયનો વિસ્તાર અને ભ્રષ્ટાચાર સામેની કડક લડાઈ જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાતને […]

મેક ઇન ઇન્ડિયા: 38 વર્ષ બાદ ભારત ફરી બનાવશે પેસેન્જર પ્લેન

હૈદરાબાદ, 28 જાન્યુઆરી 2026: ભારતની સરકારી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ સિવિલ એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ધમાકેદાર પુનરાગમન કર્યું છે. હૈદરાબાદમાં યોજાયેલા ‘વિંગ્સ ઈન્ડિયા 2026’ એક્સ્પોમાં HAL એ રશિયન પેસેન્જર પ્લેન સુપરજેટ SJ-100 પ્રદર્શિત કર્યું છે. આ સાથે જ ભારતે લગભગ ચાર દાયકા બાદ ફરીથી પેસેન્જર એરક્રાફ્ટ ઉત્પાદન ક્ષેત્રે કદમ માંડ્યા છે. […]

દુનિયામાં ભારતનો દબદબો યથાવત, સૈન્ય શક્તિમાં ચોથા ક્રમે

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: વિશ્વભરમાં હાલ 52 જેટલા સક્રિય સૈન્ય સંઘર્ષો અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ‘ગ્લોબલ ફાયરપાવર’ દ્વારા વર્ષ 2026નું સૈન્ય શક્તિ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 145 દેશોની પરંપરાગત યુદ્ધ ક્ષમતાના વિશ્લેષણ બાદ જાહેર થયેલા આ રિપોર્ટમાં ભારતે ફરી એકવાર વિશ્વમાં પોતાની તાકાત બતાવી છે. ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ચોથા […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]

ચંદીગઢ શહેરની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી

ચંદીગઢ, 28 જાન્યુઆરી 2026: ચંદીગઢ શહેરની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં ખળભળાટ મચી ગયો, જેના કારણે તેમને રજા જાહેર કરવી પડી હતી અથવા વિદ્યાર્થીઓને ખાલી કરાવવા પડ્યા હતા. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પરિસરની સઘન તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં. સાયબર સેલ ધમકીભર્યા ઈમેલની તપાસ કરી રહ્યું […]

અજિત પવાર સહિત આ દિગ્ગજ નેતાઓએ વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા જીવ

મુંબઈ, 28 જાન્યુઆરી 2026 : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, આંચકાજનક બાબત એ છે કે છેલ્લા સાત મહિનામાં દેશના કોઈ મોટા રાજકીય નેતાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય તેવી આ બીજી ઘટના છે. આ પહેલા જૂન 2025માં […]

મહારાષ્ટ્ર:બારામતીમાં પ્લેન ક્રેશ થતાં DyCM અજિત પવારનું નિધન, 5 લોકોના મોત

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં થયેલા એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. લેન્ડિંગ સમયે તેમનું ખાનગી ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ તારીખ: 28 જાન્યુઆરી 2026, બુધવાર (બુધ અને ભગવાન ગણેશને અર્પિત દિવસ) સ્થળ: અમદાવાદ, ગુજરાત તિથિ અને સમય તિથિ: માઘ શુક્લ દશમી સાંજના 4:35 વાગ્યા સુધી, ત્યારબાદ એકાદશી શરૂ થાય છે (જયા એકાદશી તિથિ શરૂ). પક્ષ: શુક્લ પક્ષ (વધતો ચંદ્ર) સૂર્ય અને ચંદ્ર સૂર્યોદય: આશરે 7:20 AM | સૂર્યાસ્ત: આશરે 6:24 PM સૂર્ય રાશિ: […]

યુજીસી વિવાદ વચ્ચે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું આશ્વાસનઃ જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 26 જાન્યુઆરી, 2026: UGC controversy યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમ ઉપર ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોઈની પણ સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં અને કોઈ પણ કાયદાનો દુરુપયોગ કરી શકશે નહીં. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા […]

પંજાબના પટિયાલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત

માણસા, 27 જાન્યુઆરી 2026: પંજાબના માણસા જીલ્લાના કોટડા ગામ નજીક પટિયાલા હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હરિયાણાના રતિયાના રહેવાસી પતિ-પત્ની સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પટિયાલા હાઇવે રોડ પર કોટડા ગામ પાસે બે વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં, માણસાના સદર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code