1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

GSTએ ભારતના આર્થિક પરિદૃશ્યને ફરીથી આકાર આપ્યો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે GST લાગુ થયાના આઠ વર્ષ પછી, તે એક સીમાચિહ્નરૂપ સુધારા તરીકે ઉભરી આવ્યું છે જેણે ભારતના આર્થિક પરિદૃશ્યને ફરીથી આકાર આપ્યો છે. “અનુપાલન બોજને ઘટાડીને, તેણે વ્યવસાય કરવાની સરળતામાં ઘણો સુધારો કર્યો છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે”, નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી X પર […]

જયપુર: શાહુકારોથી કંટાળીને એક વેપારીએ પોલીસ સ્ટેશનની બહાર પોતાને આગ લગાવી

સોમવારે સવારે રાજધાની જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં અચાનક હંગામો મચી ગયો. જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીથી કંટાળીને ૫૦ વર્ષીય વેપારી રાજેશ શર્માએ પોલીસ સ્ટેશનની બહાર પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. પ્રોપર્ટી બિઝનેસમેન રાજેશ શર્માએ કોઈ પાસેથી 1.5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. તેમણે લગભગ 1.25 કરોડ રૂપિયા પાછા પણ આપ્યા હતા. […]

તમિલનાડુમાં 4-લેન પરમાકુડી-રામનાથપુરમ સેક્શન (NH-87)ના બાંધકામને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુમાં 4-લેન પરમાકુડી – રામનાથપુરમ સેક્શન (46.7 કિમી)ના બાંધકામને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર કુલ રૂ. 1,853 કરોડના મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે. હાલમાં, મદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, મંડપમ, રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચેની કનેક્ટિવિટી હાલના 2-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 87 (NH-87) અને સંકળાયેલ રાજ્ય ધોરીમાર્ગો પર આધારિત છે. જે ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારો અને કોરિડોર સાથેના મુખ્ય શહેરોમાં ટ્રાફિકના […]

પ્રયાગરાજમાં સગીરાને આતંકવાદી બનાવવાનું કાવતરું, દિલ્હીથી કેરળ સુધી કનેક્શન

પ્રયાગરાજમાં એક સગીરાને બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવવા અને તેને લલચાવીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડવાના કાવતરાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ કેસમાં મોહમ્મદ તાજનું નામ સામે આવ્યું છે અને તે ફરાર છે. આરોપીને શોધવા માટે ત્રણ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. સગીરાનું ધર્માંતરણ અને તેને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે […]

ભારત પાસે અમેરિકા જેવું ખતરનાક હથિયાર હશે, DRDO અગ્નિ-5 ના બે નવા વર્ઝન બનાવી રહ્યું છે

ભારતની શક્તિ હવે વધુ વધવાની છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-5 નું નવું સંસ્કરણ તૈયાર કરી રહ્યું છે. DRDO અગ્નિ-5 ના બે નવા સંસ્કરણ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં 7500 કિલોગ્રામ બંકર બસ્ટર વોરહેડ વહન કરવાની ક્ષમતા હશે, જે જમીનમાં 100 મીટરની ઊંડાઈ સુધી જઈને દુશ્મનોનો નાશ કરી શકે […]

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો: 5 શ્રમિકોના મોત

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં મંગળવાર સવારે ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 5 શ્રમિકોના મોત થયા છે અને આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફેક્ટરીમાંથી ધુમાડાના […]

GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા

વસ્તુ અને સેવા કર- GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા. GSTનો અમલ એ દેશના કર ઇતિહાસમાં એક મહત્વની સિદ્ધિ સાબિત થઈ છે. તેનાથી કર વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને વેપાર અનુકૂળ માહોલનું સર્જન થયું છે. GSTએ કરવેરામાં પારદર્શકતા, કુશળતા અને સ્થિરતા આવી છે. વિવિધ કર અને ચાર્જને એકસાથે ભેળવી દેતા […]

24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96,000 રૂપિયાની નજીક પહોંચ્યો

મુંબઈઃ ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) દ્વારા સાંજે જાહેર કરાયેલા ભાવ મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 95,886 રૂપિયા થઈ ગયો છે, જે શુક્રવારે સાંજે જાહેર કરાયેલા ભાવ કરતાં 102 રૂપિયા વધુ છે, જે પ્રતિ 10 ગ્રામ 95,784 રૂપિયા છે. ૨૨ કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ વધીને 87,832 રૂપિયા થઈ ગયો છે, જે […]

નરેન્દ્ર મોદી 2 જુલાઇથી 5 દેશોના પ્રવાસે, બ્રિક્સ સમિટમાં આપશે હાજરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 2થી 9 જુલાઈ સુધી 5 દેશોના પ્રવાસે જવાના છે. બુધવારે તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાનાની મુલાકાત માટે રવાના થશે. વડાપ્રધાન મોદી તા. 2થી 3 જુલાઈ સુધી ઘાનામાં રહેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઘાનાના પ્રમુખ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે […]

યુદ્ધ જહાજ INS તમાલ ભારતીય નૌકાદાળમાં થશે શામેલ

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળને આજે અતિ આધુનિક યુદ્ધજહાજ મળવા જઇ રહ્યું છે. આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ્સથી સજ્જ છે.INS તમાલ યુદ્ધજહાજ વર્ટિકલ લોન્ચિંગ સપાટી પરથી હવામાં વાર કરી શકતી મિસાઇલ ધરાવે છે. યુદ્ધજહાજ એન્ટિ સબમરિન સિસ્ટમથી પણ સજ્જ છે. આ યુદ્ધજહાજ આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે. યુદ્ધજહાજ અતિ આધુનિક રડારથી બચવામાં સક્ષમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code