1. Home
  2. રિવોઈહિરોઝ

રિવોઈહિરોઝ

આપણી જવાબદારી છે તો તેને નિભાવીએ, તેનાથી નજર ન ફેરવીએ: ડૉ. મહેશ ચૌહાણ

– વિનાયક બારોટ આપણે ભગવાનના અનેક રૂપ વિશે જાણીએ છે. આપણે બધા જ આપણા માતા-પિતાને ભગવાનના રૂપમાં જ જોઈએ છે, પણ આ સિવાય પણ સમાજમાં એક વર્ગ એવો છે જેને આપણે માણસના રૂપમાં ભગવાન કહી શકીએ છે અને તે છે ડૉક્ટર્સ. ભૂતકાળના સમયમાં આપણે વૈધ કહેતા હતા. સામાન્ય રીતે કહીએ તો જ્યારે કોઈ પીડા થાય […]

મદદ કરો અને ભૂલી જાવ, તમારું ક્યારેય ખરાબ નહીં થાય: નિલેશ ધોળકિયા

જ્યારે કોઈ અનુભવી અને જ્ઞાની વ્યક્તિ કાંઈ બોલે તો તેની પાછળ ખુબ મોટો સંદેશ હોય છે. પદ્મ શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડના મુખેથી સાંભળ્યું છે કે “ગંભીરતા વગરનું હાસ્ય નકામું અને હાસ્ય વગરની ગંભીરતા નકામી”, આ સરસ વાત સાથે બંધ બેસતું જીવતું જાગતું ઉદાહરણ એટલે નિલેશ ધોળકિયા. શ્રી શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક […]

મુશ્કેલીઓની સામે ઉભા રહેશો તો જ તેનું નિરાકરણ મળશે: સાજન શાહ

–વિનાયક બારોટ માનવીનું જીવન એક એવી ઘટમાળ છે કે જેમાં સુખ અને દુઃખ નિરંતર ચાલ્યા કરે છે. દરેક લોકો પોતાની સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ સામે લડતા જ હોય છે પણ જો આવા સમયમાં તેમને કોઈ સાચી દિશામાં જવાનું માર્ગદર્શન આપે તો અનેક સમસ્યાઓનો ઉકેલ આસાનીથી આવી જાય. હાલના સમયમાં અસંખ્ય લોકો છે જે અનેક લોકોને સાચી […]

સફળતા માટે એક જ ધ્યેય સાથે મહેનત કરવી જરૂરી છેઃ નીલુ પટેલ

આમ તો આપણે ગુજરાતી ભાષામાં સફળતાને લઈને અનેક કહેવતો સાંભળી હશે જેમાં એક કહેવત એવી પણ છે કે કામ કરવાથી કાંઈક મળે અને નક્કી કરેલી દિશામાં સખત મહેનત કરવાથી સફળતા મળે. હવે આ કાંઈક મળવું અને સફળતા વચ્ચે શું ફર્ક છે તે નીલુ પટેલની વાત જાણો ખબર પડે. નીલુ પટેલ એવી વ્યક્તિ છે કે જેઓએ […]

જીવનમાં પોતાના નૈતિક સિદ્ધાંતોથી વધારે મહત્વ તો આપણું પોતાનું પણ ન હોવું જોઈએ: ડૉ.શશીકાંત ભગત

  गुकारस्त्वन्धकारस्तु रुकार स्तेज उच्यते। अन्धकार निरोधत्वात् गुरुरित्यभिधीयते। – આ શ્લોકમાં ‘ગુરુ’ એમ બે અક્ષરનો અર્થ જણાવવામાં આવ્યો છે. ‘ગુરુ’ શબ્દમાં ‘ગુ’નો મતલબ થાય છે કે અંધકાર અને ‘રુ’નો અર્થ થાય છે કે અજવાળું, તો જે વ્યક્તિ જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે તેને હકીકતમાં ‘ગુરૂ’ માનવામાં આવે છે. ગુરુ પોતાના જીવનના અંધકારને પણ […]

લોકોની સેવાએ જ માનવધર્મ માનીને દર્દીઓની સેવા કરતા ભરતભાઈ લેઉવા

કોરોના મહામારીમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન માટે દોડધામ કરી રહ્યાં છે. બીજી તરફ આ કપરા સમયમાં અનેક સેવાભાવી લોકો તન,મન અને ધનથી કોરોના પીડિતો અને તેમના સ્વજનોની સેવા કરી રહ્યાં છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ભરતભાઈ લેઉવાએ માનવ સેવાને જ પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો છે અને હાલના કોરોનાના કપરાકાળમાં જ્યારે […]

મન વિચલીત કર્યા વિના સતત પ્રેકટીસથી સફળતાના શિખર સર કરી શકાયઃ જીત જાની

કુંગફુ-કરાટેનું નામ પડતા જ સૌ પ્રથમ હોલીવુડના સુપર સ્ટાર બ્રુસલી અને જેકી ચેનનું નામ સૌ પ્રથમ મોઢા ઉપર આવે છે. આજે દુનિયામાં કુંગફુ-કરાટેમાં જાપાન અને ચીન સહિતના દેશ સૌથી આગળ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, ભારતીય તરૂણો અને યુવાનો પણ કુંગફુ-કરાટે કાઠુ કાઢી રહ્યાં છે. અમદાવાદમાં 14 વર્ષના જીત જાની નામના તરૂણે કુંગફુ-કરાટેમાં મહારત […]

મહેનત તમારા સિદ્ધાંતોનું પાલન કરવા માટે કરો અને જીવનમાં તેના માટે જ લડવાનું હોય છે: કલ્પન શાહ

-વિનાયક બારોટ અમદાવાદ: “જનસેવા એજ પ્રભુસેવા” આ વાતને તો અનેક વ્યક્તિઓ માને છે અને તેને લગભગ બધા જ અનુસરતા હશે પણ આ સિવાય દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમના માટે જનસેવા નહીં પણ દરેક જીવની સેવા એ પ્રભુ સેવા છે. દરેક જીવની સેવા એટલે કે માણસોની સાથે સાથે પ્રાણી-પક્ષીઓની પણ સેવા. આવા વિશેષ વ્યક્તિઓમાંથી એક […]

શિક્ષણના ક્ષેત્રમાં મદદ કે દાન કરો, તો મંદિર જવાની જરૂર નથી – ડૉ.મનીષ દોશી

-વિનાયક બારોટ અમદાવાદ: આજના સમયમાં જોવા જઈએ તો મોટી સંખ્યામાં એવા લોકો મળશે, જે પોતાના સ્વાર્થ માટે દોડી રહ્યા છે અને કામ કરી રહ્યા છે.. પણ આવા સમયમાં કેટલાક વ્યક્તિ એવા પણ છે જે નિસ્વાર્થભાવે લોકોની મદદ કરી રહ્યા છે અને શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓને સક્ષમ બનવામાં મદદ કરી રહ્યા છે.. તો વાત છે ડૉ.મનીષ દોશીની.. […]

“તમે જે પણ કામ કરો તેને ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કરો”:ડૉ. શિરીષ કાશીકર

અમદાવાદ: નિષ્ઠાવાન, ઈમાનદાર, જવાબદાર અને નિરાભીમાની વ્યક્તિનું જીવન અને તેમની જીવનશૈલી ઘણું બધુ શીખવે છે અને હજારો-લાખો વ્યક્તિઓ માટે આવા જ સફળ વ્યક્તિ પ્રેરણાદાયક બનતા હોય છે. તો આવા જ એક વ્યક્તિ છે ડૉ.શિરીષ કાશીકર જે હાલ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની સંસ્થા NIMCJમાં ડિરેક્ટરનું પદ શોભાવે છે.. આ વ્યક્તિનો સ્વભાવ, તેમની જીવનશૈલી, તેમની જીવન જીવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code