1. Home
  2. revoinews

revoinews

રાજ્યની ૧૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના

ગાંધીનગર, 23 જાન્યુઆરી, 2026 – Balika Panchayat formed in Gujarat વિજ્ઞાન હોય કે વહીવટ, રમતગમત હોય કે રાષ્ટ્રની સુરક્ષા, દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના મંત્રને આત્મસાત કરી, ગુજરાત સરકાર દીકરીઓના જન્મને વધાવવાથી લઈને તેમને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવા સુધીના તમામ પડાવ પર મક્કમતાથી કામ […]

નક્ષત્રોએ પણ આઝાદીની ચળવળમાં ભાગ લીધો છે: આ રીતે લખાયું લોકમાન્ય તિલકનું પુસ્તક – ઓરાયન

“ઓરાયન” નક્ષત્ર આજકાલ આકાશમાં ખૂબ સુંદર રીતે દેખાય છે. જાણે તે આઝાદીનો પર્વ બનાવી રહ્યું હોય. આઝાદીની ચળવળમાં કોઈ નક્ષત્ર એ ભાગ લીધો હોય તેવું સાંભળ્યું છે? એકવાર એવું થયું કે બાલ ગંગાધર તિલકને યરવડા જેલમાં દેશદ્રોહના આરોપમાં પૂરી દેવામાં આવ્યા. લોકમાન્ય માટે આ કોઈ નવી ઘટના ન હતી. તે માનસિક રીતે પણ તૈયાર જ […]

યુવાન દેખાવા માંગતા હોય તો કોફી પીવાની આદત પાડો, સંશોધનમાં થયો ખુલાસો

આજના ભાગદોડભર્યા જીવનમાં કોફી માત્ર એક પીણું નથી, પરંતુ કરોડો લોકોના દિવસની શરૂઆતનું એક અભિન્ન અંગ બની ગઈ છે. સામાન્ય રીતે દૂધવાળી ચાના નુકસાન વિશે આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ કોફીના કિસ્સામાં ચિત્ર કંઈક અલગ છે. તાજેતરના એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, કોફી માત્ર તમને તાજગી જ નથી આપતી, પણ તે એક શક્તિશાળી ‘એન્ટી-એજિંગ’ (વૃદ્ધત્વ વિરોધી) […]

VB-G RAM G જનજાગરણ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન

કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભાજપના અપેક્ષિત હોદેદારો રહેશે ઉપસ્થિતિ ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 –  VB-G RAM G Janajagran Abhiyan મનરેગા યોજનાના નામનો વિવાદ વકરી રહ્યો છે અને એક તરફ કોંગ્રેસે મનરેગા બચાવો અભિયાન શરૂ કર્યું છે ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોને વીબી-જી રામ જી યોજના વિશે માહિતગાર કરવા ગુજરાત ભાજપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું […]

હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ચંદ્રકો જાહેરઃ કોણ છે એ 43 જવાનો? જુઓ યાદી

ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 – ગુજરાતમાં સુરક્ષાની કામગીરીમાં તહેનાત હોમગાર્ડ સહિત વિવિધ શ્રેણીના રક્ષકો માટેના ચંદ્રકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ બહાદુર જવાનોને આગામી 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસે ચંદ્રકો એનાયત થશે. ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ ૪૩ અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ […]

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કેવો હશે? જુઓ VIDEO

‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહેશે નવી દિલ્હી: ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ – Republic Day પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રય અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ”! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે […]

વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન

ભવિષ્યની પેઢીઓને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા માટે મુંબઈ યુનિવર્સિટી સાથે ત્રિપક્ષીય MoU થયા “કાયદાના શાસનને ન્યાયના શાસન દ્વારા બદલવું જોઈએ. કાયદાનું શાસન અપરાધને કાયદેસર બનાવી શકે છે, જ્યારે ન્યાયનું શાસન ન્યાયની સ્થાપના કરી શકે છે”: યુગભૂષણસૂરીજી મહારાજ સાહેબ. મુંબઈ, 22 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbak Conclave મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે વસુધૈવ કુટુમ્બકમ કી ઓર કોન્ક્લેવમાં બુધવારે […]

મહિલાઓ માટે સુરક્ષિત ટોપ ટેન શહેરમાં ગુજરાતના આ શહેરનો પણ સમાવેશ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતમાં મહિલાઓની સુરક્ષા, કરિયર ગ્રોથ અને રહેવાની આઝાદીના મામલે કયા શહેરો શ્રેષ્ઠ છે, તેને લઈને એક નવો રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા’ (TCWI) જાહેર થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ ‘અવતાર ગ્રુપ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ચોથા એડિશન મુજબ, દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડીને […]

ગુજરાતમાં પોલીસ ભરતીના ઉમેદવારો માટે શરૂ થયો તાલીમ કાર્યક્રમઃ જાણો સંપૂર્ણ વિગતો

ગાંધીનગર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ઃ Training program police recruitment candidates ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પૉલીસિંગ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ આજે ગુજરાત પોલીસ ભરતી 2025-26 ના ઉમેદવારો માટે ખાસ રચાયેલા એક વ્યાપક 75-દિવસનો તૈયારી કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. RRUની સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ સ્માર્ટ પૉલીસિંગ […]

ભાજપ નેતા અમિત માલવિયા વિરૂદ્ધની FIR રદ કરવા સાથે મદ્રાસ હાઈકોર્ટે શું કહ્યું, જાણો

મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મ અંગેના વિવાદમાં આપ્યો સીમાચિહ્નરૂપ ચુકાદો ઉદયનિધિના નિવેદનની અદાલતે આકરી ટીકા કરી ચેન્નઈ, 21 જાન્યુઆરી, 2026 – quashing the FIR against BJP leader Amit Malviya મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સનાતન ધર્મ વિરુદ્ધની ટિપ્પણીઓના મામલે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો છે. હાઈકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપવા સાથે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવીયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code