1. Home
  2. revoinews

revoinews

ભારત વર્તમાન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા કાયદાઓનું આધુનિકીકરણ કરી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન (સીએલઈએ) – કોમનવેલ્થ એટર્નીઝ એન્ડ સોલિસિટર જનરલ કોન્ફરન્સ (સીએએસજીસી) 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદની થીમ “ક્રોસ-બોર્ડર ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી” છે અને તેમાં ન્યાયિક સંક્રમણ અને કાનૂની વ્યવહારના નૈતિક પરિમાણો જેવા કાયદા અને ન્યાય સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં […]

ભારત-ઓમાને સંરક્ષણ સામગ્રી અને સાધનોની ખરીદી માટે MOU પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ સંરક્ષણ સચિવ ગિરધર અરમાને મસ્કતમાં ઓમાનના સંરક્ષણ મંત્રાલયના સેક્રેટરી જનરલ ડૉ. મોહમ્મદ બિન નાસેર બિન અલી ઝાબી સાથે 12મી સંયુક્ત લશ્કરી સહકાર સમિતિ (JMCC)ની બેઠકની સહ-અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન બંને પક્ષોએ ભારત અને ઓમાન વચ્ચે મજબૂત સંરક્ષણ સહયોગની સમીક્ષા કરી અને તેની પ્રશંસા […]

ભારતીય શેર બજારમાં તેજી, BSEમાં 1241 અને NSEમાં 385 પોઈન્ટનો વધારો

મુંબઈઃ બેંકિંગ કાઉન્ટર્સમાં સારી ખરીદી અને વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતોને પગલે સોમવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સ 1.75% અથવા 1,240.90 પોઈન્ટના વધારા સાથે 71,941.57 પોઈન્ટના સ્તરે જ્યારે નિફ્ટી 1.80% અથવા 385.00 પોઈન્ટના વધારા સાથે 21,737.60 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. સોમવારે નિફ્ટીના 38 શેર લીલા નિશાન […]

આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કેન્દ્રીય યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા સંશોધન સંસ્થાનો શિલાન્યાસ કર્યો. 15 એકર જમીનમાં આ અત્યાધુનિક સંસ્થાને વિકસાવવા માટે અંદાજે રૂ. 100 કરોડનું રોકાણ કરવામાં આવશે. આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે, જે ઉત્તર-પૂર્વ ભારતમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હશે. […]

ઈન્ડિ ગઠબંધનમાં તમામ નાના પક્ષોને સાથે લાવવાની જવાબદારી કોંગ્રેસનીઃ અખિલેશ યાદવ

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિપક્ષી દળોએ કોંગ્રેસની આગેવાનીમાં ઈન્ડિ ગઠબંધન બનાવ્યું છે. જો કે, આ ગઠબંધન તુટે તેવી પરિસ્થિતિનું હાલના સમયમાં નિર્માણ થયું છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળ અને આમ આદમી પાર્ટીએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી પડવાની તૈયારી દર્શાવી છે. જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વિપક્ષી ગઠબંધન સાથે […]

ફેરનેસ ક્રીમ ચહેરા ઉપર લગાવતા પહેલા સંભાળજો… મુકાઈ શકો છો મોટી સમસ્યામાં…

ગોરા દેખાવવું દરેકને પસંદ હોય છે જેથી અનેક લોકો ગોરા દાખાવવા માટે ફેરનેસ ક્રીમ લગાવે છે. ફેરનેસ ક્રીમ વિશે ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે તેને લગાવવાથી તમે ગોરા અને સુંદર બની જશો. પરંતુ શું તમે જાણો છો કે તે તમને મફતમાં ગંભીર બીમારીનો શિકાર પણ બનાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે […]

દિલ્હીના સીએમ પર કાર્યવાહી કરી શકે છે ઈડી? કેજરીવાલ એજન્સી સમક્ષ હાજર થયા નહીં પછી ક્યાં છે વિકલ્પો?

નવી દિલ્હી: આબકારી ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડીની નોટિસ પર ત્રીજીવાર હાજર થયા નથી. આના સંદર્ભે કેજરીવાલે ઈડીને પત્ર લખીને જવાબ આપ્યો છે. કેજરીવાલે ઈડીના સમનના જવાબમાં કહ્યુ છે કે તે તપાસમાં સહયોગ કરવા માટે તૈયાર છે. પરંતુ નોટિસ ગેરકાયદેસર છે. તેમની પસે છૂપાવવાનું કંઈ નથી અને આ સમનને પાછો લેવામાં આવે. આમ આદમી […]

આ ગુણકારી પાંદડા ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના ‘પાક્કા દુશ્મન’ છે, દરરોજ સવારે ચાવવાથી ફાયદો થશે

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ: સારા આરોગ્ય માટે આપણે હંમેશા મીઠા અને તેલયુક્ત ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો આપણે કેટલાક લીલા પાંદડા ચાવીએ તો આપણે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓથી બચી શકીએ છીએ. હાઈ કોલેસ્ટ્રલ અને ડાયાબિટીસની ગણતરી વર્તમાન સમયના ગંભીર રોગમાં થાય છે. તેના કારણે બીજા ઘણા રોગો પેદા થઈ શકે છે, જેનાથી માણસનું મૃત્યુ પણ […]

IPL 2024ની હરાજીમાં પ્રથમ ખેલાડી બન્યો માલામાલ,રાજસ્થાન રોયલ્સે ખર્ચ્યા કરોડો રૂપિયા

IPL 2024 માટે દુબઈમાં હરાજી શરૂ રોવમેન પોવેલને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો મુંબઈ: ક્રિકેટની સૌથી મોટી લીગ એટલે કે IPLની 17મી સીઝન માટે ખેલાડીઓની હરાજી દુબઈમાં થઈ રહી છે. ખેલાડીઓના આ બજારમાંથી તમામ 10 ટીમો વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ પર સટ્ટો લગાવી રહી છે. IPL 2024ની હરાજી પહેલા પણ ખેલાડી પર મોટી બોલીઓ જોવા મળી રહી છે. […]

સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા સબબ 15 સાંસદો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી પાર્ટીઓએ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો, તેમજ ગૃહ મંત્રી અમિત શાહ જવાબ આપે તેવી માંગણી કરી હતી. આ દરમિયાન લોકસભાના સ્પીકરએ હંગામો કરવાના આરોપ સબબ વિપક્ષી પાર્ટીઓના લગભગ 15 જેટલા સાંસદોને સત્ર સમાપ્તી સુધી સપ્સેન્ડ કરવા નિર્દેશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના સ્પીકરે કોંગ્રેસના સભ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code