પીએમ મોદી માટે પાપુઆ ન્યૂગિની પોતાની જૂની પરંપરા તોડશે,જાણો શું છે આ પરંપરા
પીએમ મોદી માટે પાપુઆ ન્યૂગિની પોતાની જૂની પરંપરા તોડશે સુર્યાસ્ત બાદ અહી નેતાનું સ્વાગત થતું નથી જો કે પીએમ મોદીનું અહી સ્વાગત કરાશે દિલ્હીઃ- ાજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપપાનની ત્રણ દિવસની યાત્રા પૂર્ણ થી રહી છએ ત્યારે હવે પીએમ મોદી પાપુઆ ન્યૂગિની માટે રવાના થઈ રહ્યા છએ જો કે મહત્વની વાત એ છે કે પીએમ […]