1. Home
  2. revoinews

revoinews

મોડાસામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવ અને ૭મો પાટોત્સવ ઉજવાશે

પ્રતિનિધિ દ્વારા, મોડાસા, 12 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Mahadev Temple in Modasa મોડાસા શહેરના માણેકબા સોસાયટી વિસ્તારસ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવનારી શિવરાત્રી નિમિત્તે વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ના મહા વદ તેરસ, તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ શિવરાત્રી મહોત્સવ સાથે મંદિરનો ૭મો પાટોત્સવ ઉજવાશે. સમગ્ર આયોજન શ્રી […]

GCCI દ્વારા સૌપ્રથમ વખત ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલનો નવતર પ્રયોગ

ભારતના ફૂડ એન્ડ બેવરેજ ઇકોસિસ્ટમ માટે એક સીમાચિહ્નરૂપ પહેલ [અલકેશ પટેલ] અમદાવાદ, 12 ફેબ્રુઆરી, 2026 – GCCI conducts first-ever three-day food festival ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા સૌપ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. ધ ગ્રેઝર ફેસ્ટ નામે આ એક એવો ફેસ્ટિવલ હશે જેમાં સ્વાદના રસિયાઓને સ્ટ્રીટ […]

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના દ્વિદશાબ્દી મહોત્સવનો પ્રારંભ

વેરાવળ, 11 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Sanskrit University શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે  અત્રેની યુનિવર્સિટીની ૨૦ વર્ષની શૈક્ષણિક અને પ્રાશાસનિક યાત્રાની સ્મૃતિ માટે દ્વિદશાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૧-૦૨-૨૦૨૬, બુધવારે સવારે ૧૧:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિના અધ્યક્ષસ્થાને યોજાયો. આ પ્રસંગે ઉદ્ઘાટક એવા ડૉ.  માધવપ્રિય દાસ સ્વામીએ વીડિયો સંદેશ […]

જુઓ VIDEO: નાની દીકરીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અગર આપ ના હોતે તો ક્યા ક્યા ન હોતા

કાલોલ, 11 ફેબ્રુઆરી, 2026 – Prime Minister Narendra Modi ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે એક ભાવવાહી દૃશ્ય સર્જાયું હતું. માંડ દસ વર્ષની એક દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક ગીતની રજૂઆત કરી હતી. (જુઓ વીડિયો) આ સાંભળી ત્યાં ઉપસ્થિત જગદીશભાઈ વિશ્વકર્મા સહિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા. દરમિયાન, ભાજપા પ્રદેશ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 બુધવાર, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ કૃષ્ણ નોમ (૯મી) સવારે ૦૯:૫૮ સુધી, પછી દશમ. નક્ષત્ર અનુરાધા (વૃશ્ચિક) સવારે ૧૦:૫૩ સુધી, પછી જ્યેષ્ઠા. યોગ વ્યાઘાત કાર્યોમાં સાવધાની; સંઘર્ષ […]

GUJCOST દ્વારા નેશનલ STEM ક્વિઝ 4.0 ઝોનલ રાઉન્ડનાં પરિણામો જાહેર

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી, 2026 – GUJCOST announces results ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આજે નેશનલ STEM ક્વિઝ 4.0ના ઝોનલ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1078 વિદ્યાર્થીઓ નેશનલ STEM ક્વિઝ 4.0ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ થયા છે, જે 18–19 માર્ચ 2026 દરમિયાન ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાવાની છે. યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા […]

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો દ્વિ દશાબ્દી મહોત્સવ 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

વેરાવળ, 10 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Sanskrit University શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે યુનિવર્સિટીની ૨૦ વર્ષની શૈક્ષણિક અને પ્રાશાસનિક યાત્રાની સ્મૃતિ માટે તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ આયોજિત કરવામાં આવ્યું છે. આ દ્વિ-દશાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ તા. ૧૧-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પાતંજલ યોગભવનમાં યોજાશે. શ્રી સોમનાથ સંસ્કૃત […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: મિલિટરી નર્સિંગ સર્વિસના જવાનોને હવે માજી સૈનિકો તરીકે પુનઃરોજગારના તમામ લાભ મળશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી, 2026 – Military Nursing Service personnel કેન્દ્ર સરકાર દ્વારા ‘માજી સૈનિક (કેન્દ્રીય સિવિલ સેવાઓ અને પોસ્ટ્સમાં પુનઃરોજગાર) સુધારા નિયમો ૨૦૨૬’ જાહેર કરવામાં આવ્યા છે. બંધારણની કલમ ૩૦૯ હેઠળ આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મુખ્ય ફેરફાર શું છે? અત્યાર સુધી એ સ્પષ્ટ નહોતું કે મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના અધિકારીઓને અન્ય […]

બજેટમાં યુવાનોને લગતા વિવિધ પાસા અંગે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષનો સંવાદ

આ બજેટ કન્ટેન્ટ ક્રિએટરથી કૌશલ્ય વિકાસ, મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર વર્લ્ડ, ઇન્ફોર્મેશનથી ઇનોવેશનને ગતિ આપી નવા શિખરે પહોંચાડનારું – જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ, 10 ફેબ્રુઆરી, 2026 – કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં તા.૯ ફેબ્રુઆરી, સોમવારે અમદાવાદ સ્થિત કર્ણાવતી કલબ ખાતે ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ મીટ‘ યોજાઈ હતી. આ પ્રસંગે ભાજપા […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળોઃ હર્ષ સંઘવીની હાજરીમાં સર્વ સમાજની દીકરીઓ સંતોનું સ્વાગત કરશે

જૂનાગઢ, 10 ફેબ્રુઆરી, 2026 – Mahashivratri fair in Junagadh દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. ૧૧ ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code