1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું નિષ્ફળ જશ, રેલવે આ હાઈટેક ટેક્નોલોજીથી સુરક્ષા પૂરી પાડશે

નવી દિલ્હીઃ રેલવે ટ્રેક પર ભારે ચીજવસ્તુઓ અને સિલિન્ડરો મૂકીને ટ્રેનો ઉથલાવી દેવાના કાવતરાને જોતા હવે રેલવે હાઈટેક ટેક્નોલોજીથી ટ્રેનોની સુરક્ષા કરશે. સ્પીડ વિઝન કેમેરા ટ્રેનના લોકોમોટિવ (એન્જિન)ની આગળ અને ગાર્ડ કેબિનની પાછળ લગાવવામાં આવશે. આ સાથે, લોકોમોટિવ પાઇલોટ્સ ટ્રેક પર પડેલી વસ્તુને દૂરથી જોઈ શકશે અને તેનું રેકોર્ડિંગ પણ થશે, જે ગુનેગારોને પકડવામાં તપાસ […]

ડૉ. એસ. જયશંકર વૉશ્ગિંટ્ન ડીસીમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વૉશ્ગિંટ્ન ડીસીમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયા સંકટ, વેપાર સહિતના દ્વીપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ડૉ. જયશંકર ગઈકાલે વૉશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા. તેઓ બાઇડન પ્રશાસનના અન્ય વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત અમેરિકામાં રાજદ્વારી […]

જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હૉલનેસ ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હીઃ જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હોલનેસ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ હવાઈ મથકે તેમનો આવકાર્યા હતા. હોલનેસની ભારતની આ પ્રથમ મુલાકાત છે. ડૉ હોલનેસ આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. તેઓ અન્ય મહાનુભાવો સાથે […]

દાદરા અને નગરહવેલીના દુધની ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દુધની ગામને પ્રવાસનમંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાંવિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય દ્વારા “જવાબદારપ્રવાસન મોડેલ”માં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ ગામનું સન્માનકરાયું છે. પોતાની ટકાઉ અને જવાબદાર પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓને આકર્ષીને […]

કુંભ મેળા માટે ભારતીય રેલવે 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

• મેળામાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા • રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયએ કુંભ મેળા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યું છે અને જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક પ્રસંગ માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી […]

છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી

અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી છે. મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ચાલુ વર્ષની શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સ્પર્ધાના આઠ અલગ અલગ શ્રેણીમાં વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી.તેમાં વારસા ગામ શ્રેણીમાં હાફેશ્વરનો સમાવેશ કરાયો છે. નર્મદા કિનારે આવેલા કવાંટ તાલુકાનાં હાફેશ્વર ગામને […]

50 હજાર ખિસ્સામાં છે, તો આ દેશની મુલાકાત લઈ શકો છો, વિઝાની જરૂર નથી

દુનિયામાં એવા ઘણા દેશો છે જે માત્ર પર્યટનથી સારી એવી કમાણી કરી રહ્યા છે. તેની મોટી કમાણીમાં આપણે ભારતીયોનો પણ મોટો ટેકો છે. દર વર્ષે લાખો ભારતીયો અન્ય દેશોની મુલાકાતે જાય છે. જેના કારણે અન્ય દેશોમાં પર્યટનથી સારી કમાણી થાય છે. આ દેશો માટે ફ્રી એન્ટ્રી વિઝા ઉપલબ્ધ છે. ભૂતાન, ભારતની નજીક આવેલો દેશ છે, […]

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે

અમદાવાદઃ ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓ ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને વારસાના સ્થળોની મુલાકાત સરળતાથી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મંદિર અને રેલ્વે સ્ટેશન […]

સ્વિટઝરલેન્ડની અનુભૂતી કરાવશે ઉત્તરાખંડનું આ સુંદર સ્થળ

નવી દિલ્હીઃ નીતિન ગડકરીએ કહ્યું કે ‘ઔલી’ના માર્ગો બહુ જલ્દી સારા થઈ જશે અને થોડા જ સમયમાં અહિયાં પર્યટકો ફરવાનો આનંદ લઈ શકશે. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ હાલમાં જ નિવેદન આપતા કહ્યું હતું કે, ઉતરાખંડના ઔલી હિલના માર્ગોને ફરી ડેવલપ કરીને સ્વિટઝરલેન્ડ જેવા બનાવવાના છે. ઔલી ઉતરખંડનું બહુ સુંદર હિલ સ્ટેશન છે. ‘ઔલી’ની હરિયાળી, પ્રાકૃતિક સુંદરતા, […]

નરેન્દ્ર મોદીએ 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠકો કરી

બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચે દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરી નેપાળના પ્રધાનમંત્રી, કુવૈતના પ્રિન્સ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે જુદી જુદી બેઠકો કરી ગાઝામાં માનવીય સંકટ અને વણસી રહેલી સુરક્ષાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના બીજા દિવસે ન્યૂયોર્કમાં 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે નેપાળના પ્રધાનમંત્રી, કુવૈતના પ્રિન્સ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code