1. Home
  2. મનોરંજન

મનોરંજન

કેવી રીતે તૈયાર થયું 80ના દશકનું સૌથી મજેદાર અને ઘરઘરમાં પીવાતું પીણું ‘રસના’: જાણો 60 દેશોમાં પહોંચેલા પીણાંની કહાણી

અમદાવાદ: ‘રસના’ ને બનાવનાર અને ઘરઘર સુધી પહોંચાડનાર અરિઝ પીરોજશા ખંભાતાનું હાલમાં જ અવસાન થયુ. 80ના દાયકાના બાળકો રસનાનો એ સ્વાદ હજી સુધી ભૂલ્યાં નથી. અરિઝ ખંભાતાએ 80ના દાયકામાં રસનાની રજૂઆત એવા સમયે કરી હતી જ્યારે સોફ્ટ ડ્રિંક્સ ઊંચા ભાવે વેચાતા હતા. પરિણામે, આ પીણું ભારતમાં એટલું લોકપ્રિય બન્યું કે ભારતના દરેક ઘરમાં તેનું સ્થાન […]

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

  સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે. હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. […]

‘ગોડફાધર’થી લઈને ‘સીતા રામમ’ સુધી, OTT પર આ આખું અઠવાડિયું વધુ રોચક રહેશે, તો શું તમે બનાવ્યો તમારો વિકેન્ડ પ્લાન?

જો તમે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂવીઝ અને વેબ સિરીઝ જોવાના શોખીન છો, તો શું તમે તમારું લિસ્ટ અપડેટ કર્યું? આ અઠવાડિયે OTT પર ચાર નવી ફિલ્મ્સ અને વેબ સિરીઝથી તમારું આખું વિકેન્ડ જબરજસ્ત જઈ શકે છે! દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને સલમાન ખાનની એક્શન ફિલ્મ ‘ગોડ ફાધર’ આજે રાત્રે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાવ જઈ રહી […]

અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત, પંકજ ત્રિપાઠી કરશે પૂર્વ PMનો રોલ

મુંબઈઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં બોલીવુડના ખ્યાતનામ કલાકાર પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે આ રોલ તેમને મળ્યો એ તેમની માટે બહુ મોટી ખુશીની વાત છે.  કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી. […]

‘દ્રશ્યમ 2’ પહેલા, બોલિવૂડની આ 5 જબરદસ્ત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો જુઓ, દરેકનો ક્લાઈમેક્સ તમને આશ્ચર્યચકિત કરી દેશે!

મુંબઈ: સસ્પેન્સ થ્રિલર ફિલ્મો ભારતીય દર્શકોની હંમેશા પ્રિય રહી છે. તાજેતરમાં અજય દેવગનની દૃશ્યમ-2 આવી છે. આ ફિલ્મ અગાઉની ફિલ્મ દૃશ્યમ નો બીજો ભાગ છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં બોલીવુડમાં આવી સસ્પેન્સ ફિલ્મો જોનારા લોકોનો એક અલગ વર્ગ ઉભો થયો છે. અજય દેવગનની આ નવી ફિલ્મ દૃશ્યમ-2 ને લઈને પણ ઘણી ચર્ચા અને જિજ્ઞાસા થઈ રહી […]

રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: પત્રકારો પર બનેલી કેટલીક ફિલ્મો, જે તમને જોવાની ગમશે.

આજે ‘નેશનલ પ્રેસ દિવસ’ છે. બોલિવૂડ હંમેશા પ્રેસ માટે પ્રોત્સાહન પૂરું પાડતું રહ્યુ છે.  બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો બની  છે,  જે પ્રેસ/મીડિયાને તેમના મુખ્ય વિચાર અને થીમ તરીકે લઈને બનાવવામાં આવી છે. નીચે આવી જ કેટલીક રસપ્રદ ફિલ્મોની યાદી છે,  જે તમને અને ખાસ તો પત્રકારત્વ સાથે સંકળાયેલા તમામ લોકોને અને સામાન્ય જનતાએ પણ ખાસ […]

IFFI 2022 ફેસ્ટિવલમાં 75 યુવાનોને 53 કલાકમાં શોર્ટ ફિલ્મ બનાવવાનો પડકાર આપવામાં આવ્યો, જેમાંથી સૌથી શ્રેષ્ઠની પસંદગી મણિરત્નમ કરશે

ગોઆ: ગોઆમાં  કોરોનાકાળ પછી બે વર્ષે  આખરે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થઇ રહ્યો છે. જે 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમ્યાન આયોજિત થશે. આ ફેસ્ટિવલમાં યુવા નિર્દેશકોને 50 કલાકની અંદર એક શોર્ટ ફિલ્મ બનાવવાની સ્પર્ધા રાખવામ આવી હતી, જેમાં દેશ્ભાર્માંનાથી લાગ્બહ્ગા હજારેક યુવાનોએ ભાગ લીધો હતો અને તેમાંથી આજે ફાઈનલ 75 યુવાનોને પ્રસૂન જોશી, આર. […]

MTV યુરોપ મ્યુઝિક એવોર્ડ્સ: ટેલર સ્વિફ્ટે ચાર એવોર્ડ મેળવ્યા, BTS ને મળ્યું બિગેસ્ટ ફેન પ્રાઈઝ

મુંબઈ: એમટીવી યુરોપિયન મ્યુઝિક એવોર્ડ્સ હાલમાં જ આયોજિત થયા હતા. આ એવોર્ડ સમારોહમાં ટેલર સ્વિફ્ટનો દબદબો રહ્યો અને તેને જુદી જુદી ચાર શ્રેણીઓમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા , જયારે હાલની યુવાપેઢીમાં સૌથી વધુ લોકપ્રિય બીટીએસ ને પણ ‘બિગેસ્ટ ફેન્સ એવોર્ડ’ નામનો એવોર્ડ મળ્યો. આ કોરિયન બેન્ડની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. આ સમારોહ રવિવારે, […]

નોંધ કરીલો આ તારીખ, આ દિવસે કોઈપણ સિનેમાધરોમાં માત્ર 75 રુપિયામાં તમે જોઈ શકશો ફિલ્મ

16 સપ્ટેમ્બરે માત્ર 75 રુપિયા હશે ફિલ્મ જોવાની ટિકિટ  આ દિસવને રાષ્ટ્રીય સિનેમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે દિલ્હીઃ- દેશભરમાં 16 સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આ દિવસ સિનેમા માટે ખાસ હોય છે ત્યારે હવે ફિલ્મ જોવા જતા લોકો માટે આ મહિનાની 16 તારીખ ખાસ બની છે, કારણ કે જો […]

રાજુ શ્રીવાસ્તવનું બ્રેઈન થયું ડેડ,મિત્રની હાલત જોઈ ભાવુક થઈ ગયા સુનીલ પાલ, કહ્યું- ‘તેમનો માત્ર શ્વાસ જ ચાલી રહ્યો છે..પ્રાર્થના કરો   

મુંબઈ: કોમેડીના બાદશાહ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આ દિવસોમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 9 દિવસથી AIIMS હોસ્પિટલમાં દાખલ છે.તેઓ હજુ સુધી હોશમાં આવ્યા નથી.તે હજુ પણ વેન્ટિલેટર પર છે.થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે,તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ગુરુવારે સાંજે ફરી એકવાર રાજુની હાલત નાજુક થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code