1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શ્રીનગરના જાણીતા સરોવરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના- 6 હાઉસ બોટ બળીને ખાખ
શ્રીનગરના જાણીતા સરોવરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના- 6 હાઉસ બોટ બળીને ખાખ

શ્રીનગરના જાણીતા સરોવરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના- 6 હાઉસ બોટ બળીને ખાખ

0
Social Share
  • શ્રીનગરના નગીન સરોવરમાં આગની ઘટના
  • 6 હાઉસ બોટ આગમાં બળી ખાખ

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરને દેશની જન્નત ગણવામાં આવે છે, અહીના સરોવરપ આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે વિતેલી મોડી રાત્રે એહીના સરોવરમાં આગ લાગવાની ભયાનક ઘટના બનવા પામી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે શ્રીનગરના જાણતી એવા નગીન સરોવરમાં સોમવારે મોડી રાતે અંદાજે  2 લાગ્યેને 30 મિનિ ભીષણ  લાગી હોવાની ઘટના બની છે જેની આગમાં છ હાઉસબોટ બળીને ખાખ થઈ ગઈ હતી.  જોકે, આ દૂર્ઘટનામાં કોઈની જાનને નુકશાન થયું નથી

આ આગની શરુઆત હાઉસબોટમાંથી થઈ હતી ત્યાર બાદ આ આગે તેની બાજૂમાં પડેલી બોટને પણ લપેટમાં લીઘી જેથી આગે વિશાળ સ્વરુપ ઘારણ કર્યું ,આગ લાગતાની સાથે જ સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસમાં કરી હતી,ત્યાર બાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ આવી રહોંચતા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ઘરાયા હતા તોઢી જહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી વિભાગે આપેલી માહિતી પ્રમાણે  આગના સમાચાર મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી આ આગ તળાવની નિગીન ક્લબ તરફ હતી.જો કે ઘટનામાં જાનહાનિ ટળી છે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code