1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રીના પાંચમાં દિવસે પીએમ મોદીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા
નવરાત્રીના પાંચમાં દિવસે પીએમ મોદીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા

નવરાત્રીના પાંચમાં દિવસે પીએમ મોદીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા

0
Social Share

દિલ્હીઃ નવલી નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે પાંચમો દિવસ સ્કંદમાતાના સ્વરુપનો દિવસ છે. આશીર્વાદ લીધા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પાંચમા દિવસે તમામ ભક્તો માટે મા સ્કંદમાતાના આશીર્વાદ માંગ્યા અને દેવીની સ્તુતિ પણ કરી.

વડા પ્રધાને આ બાબતે ટ્વિટ કર્યું; “નમામિ સ્કંદમાતરમ સ્કંધધારિણીમ. સમગ્રતત્ત્વસાગરમપારગહરમ્ । નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાની પરંપરા છે. માતા સ્કંદમાતા દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે. દેશવાસીઓ તરફથી તેમને સલામ!”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code