ગુજરાતમાંથી છઠ્ઠના પૂજન માટે જતા પરપ્રાંતના લોકો માટે 65 એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે

પ્રવાસીઓના ધસારાને લીધે રેલવે દ્વારા કરાયુ ખાસ આયોજન, રેલવેના ટિકિટ કાઉન્ટરો પર થતી ભીડને સંભાળવા માટે ખાસ ધ્યાન અપાયુ, ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા પ્રવાસીઓનો વધારો અમદાવાદઃ બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહાત્મ્ય હોવાથી ગુજરાતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થઈને વસવાટ કરતા લોકો છઠ્ઠના પર્વની ઊજવણી માટે પોતાના માદરે વતન જતા હોય છે. […]

અમદાવાદમાં ભાઈબીજના દિને ભાઈઓએ બનેવીને હત્યા કરીને બેનને વિધવા બનાવી

પારિવારિક ઝઘડામાં બનેવીને પાંચમા માળેથી નીચે ફેંકતા મોત, શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે બન્યો બનાવ, પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ  શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડામાં ભાઈબીજના દિને જ ભાઈઓએ પોતાના બનેવીને પાંચમા માળેથી નીચે ફેકતા બનેવીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પિતાએ આક્ષેપ […]

અમદાવાદના ઈસરોમાં ભીષણ આગ, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

ઈસરો કેમ્પસના IT સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી, તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા, સર્વરોમાં મહત્વનો ડોટા ખાક થયાની આશંકા અમદાવાદઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અમદાવાદ સ્થિત કેમ્પસમાં આવેલા આઈટી સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.પણ આગને લીધે સર્વરને ભારે નુકસાન થયુ […]

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ્સના પોલ પર ખૂલ્લા વાયરોને લીધે એજન્સીને 1.47 કરોડનો દંડ

શહેરમાં વીજપોલ પર ખૂલ્લા વાયરોને લીધે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, AMC દ્વારા વીજપોલની મરામત માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પોલ પરના વીજળીના ખૂલ્લા વાયરોને લીધે શોર્ટ સર્કિટના બનતા બનાવો અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના પોલ પર ખૂલ્લા વાયરોને લીધે શોર્ટ સરકીટના બનાવો બનતા હોય છે. શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટનગલી ખાતે વીજ કરંટને […]

ગુજરાતમાં સસ્તા અનાજના દૂકાનદારો 1લી નવેમ્બરથી હડતાળ પર ઉતરશે

રેશનીંગના દૂકાનદારો સરકારી પરિપત્રનો વિરોધ કરવા પરમિટ જનરેટ નહીં કરે, હયાતીમાં વારસાનો પરિપત્ર હતો તે સરકારે રદ કરતા વિરોધ, અનાજ ઉતારતી વખતે 8 લોકોને ફરજિયાત રાખવાનો પરિપત્રનો પણ વિરોધ અમદાવાદઃ રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દૂકાનદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા તેમજ અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા વિવાદિત પરિપત્ર કરાતા તેના […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં ઉજવશે નવવર્ષ

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે, બુધવારે ગુજરાતી નવવર્ષના પ્રથમ દિવસે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે તેઓ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે અને સૌને સમૃદ્ધિ તથા સુખાકાંક્ષી શુભકામનાઓ પાઠવશે. દર વર્ષે જેમ તેઓ પરંપરાગત રીતે લોકો સાથે મળી નવવર્ષની શરૂઆત કરે છે, તેમ આ વર્ષે પણ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો અમિત […]

અમદાવાદમાં જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો, 5ની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત 5ની દબોચી લીધા, પોલીસે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી, રોકડ અને બોલેરો પીકઅપ કબજે કર્યા, પૂજારીએ છેલ્લા અઢી વર્ષમાં કટર વડે કટિંગ કરીને 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી લીધું હતું, અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શ્રીલક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 1.64 કરોડની કિંમતના ચાંદીના દાગીના અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code