1. Home
  2. Search Results for ""

ઈરાન અને ઈઝરાયેલ પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલના પ્રવાસ દરમિયાન સતર્ક રહેવા અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. ઈરાન અને ઈઝરાયલના સંદર્ભમાં ટ્રાવેલ માર્ગદર્શિકા અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તેઓએ નોંધ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલે ઘણા દિવસોથી તેમની એરસ્પેસ ખોલી છે. તેમણે કહ્યું કે ભારત […]

ICC નું વાર્ષિક ટીમ રેન્કિંગ જાહેરઃ વનડે-ટી20માં ભારત અને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ટોપ ઉપર

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે વાર્ષિક ટીમ રેન્કિંગ અપડેટ જાહેર કર્યું છે. આમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં ટોચના સ્થાને છે, જ્યારે ભારતે સફેદ બોલના બંને ફોર્મેટ એટલે કે ODI અને T20માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિર્ણાયક મેચમાં ભારત સામે 209 રનથી […]

તેજી સાથે શરૂઆત બાદ BSEમાં 733 પોઈન્ટનો ઘટાડો, રોકાણકારોના 4 લાખ કરોડ ધોવાયાં

મુંબઈઃ સારી શરૂઆત બાદ ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે સેંસેક્સ 732.96 (0.98 ટકા) પોઈન્ટ ઘટીને 73878.15 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 172.33 એટલે કે 0.76 ટકા ઘટાડા સાથે 22,475.85 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. શુક્રવારે સવારે ભારતીય શેરબજારમાં મજબુતી જોવા મળી હતી. જો કે, બાદમાં બીએસઈ […]

લોકસભા ચૂંટણી: ચોથા તબક્કામાં 96 બેઠકો ઉપર 1717 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1717 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે ચોથા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 96 પીસી માટે કુલ 4264 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચોથા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને તાકીદ કરી  છે. દેશના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર […]

ભારતે અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને રાજકીય સ્થાન આપવા બદલ કેનેડાની ટીકા કરી

નવી દિલ્હીઃ ભારતે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેની તાજેતરની ટિપ્પણીને ફગાવી દીધી છે, જેમાં કહ્યું છે કે તેઓ કેનેડાની અંદર અલગતાવાદ અને હિંસા માટે ચિંતાજનક સહિષ્ણુતા દર્શાવે છે. આ અસ્વીકૃતિ નવી દિલ્હીમાં MEA પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા મીડિયા બ્રીફિંગ દરમિયાન જોવા મળી, જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી ટિપ્પણીઓ […]

પાકિસ્તાનમાં પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 20થી વધારે લોકોના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાંથી ઉતરીને ખીણમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 20થી વધારે પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે 15થી વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા જોરશોરથી બચાવ […]

શું અમેઠીની જેમ રાયબરેલી પણ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકોમાંથી બાદ થઇ જશે ? કોંગ્રેસનો દાવ કેટલો સફળ રહેશે ?

રાયબરેલી, જે ઘણા દાયકાઓથી હાઈપ્રોફાઈલ સીટ રહી છે, તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. તેનાથી થોડે દૂર સ્થિત ગોપાલ સરસ્વતી વિદ્યા મંદિર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હાજરીનું પ્રતિક છે. રતાપુર રોડ પર અટલ ભવન એ વિસ્તારમાં ભાજપના વધતા પ્રભાવ અને ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના છેલ્લા ગઢમાં પ્રવેશ કરવાના પક્ષના પ્રયાસનું પ્રતીક છે. બદલાતા ચૂંટણી સમીકરણો છતાં, […]

બધા દિવસો સરખા નથી હોતા’ સાંગલીમાં રેલીને સંબોધતા ભાજપ પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

મહારાષ્ટ્રની સાંગલી લોકસભા સીટને લઈને મહા વિકાસ આઘાડી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે (2 મે) જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ ગઠબંધન ખાતર તેના સાથી પક્ષો માટે બેઠકો છોડી દીધી છે, જે તેણે પાંચ વખત જીતી હતી. નિરંકુશતા સામેની લડાઇમાં મતોનું વિભાજન ન થવા દેતાઃ ઉદ્ધવ સાંગલીમાં પોતાના પક્ષના […]

લોકસભા ચૂંટણીઃ અમેઠી બેઠક ઉપર 25 વર્ષ પછી કોંગ્રેસમાંથી ગાંધી પરિવાર નહીં લડે ચૂંટણી

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, દરમિયાન કોંગ્રેસની પરંપરાગત બેઠક મનાતી રાયબરેલી અને અમેઠી બેઠક ઉપર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. રાયબરેલી બેઠક ઉપર રાહુલ ગાંધી અને અમેઠી બેઠક ઉપર કિશોરી લાલ શર્માને ઉતારવામાં આવ્યાં છે. રાયબરેલી બેઠક ઉપર વર્ષોથી સોનિય ગાંધી ચૂંટણી લડતા હતા પરંતુ તાજેતરમાં જ તેઓ રાજ્યસભાના સભ્ય […]

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code