છત્તીસગઢમાં નક્સલવાદીઓનો સુરક્ષા જવાનો ઉપર હુમલોઃ 10 જવાનો શહીદ, એક નાગરિકનું મૃત્યુ
નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર દેશ વિરોધીતત્વો માથુ ઉચકી રહ્યાનું લાગી રહ્યું છે, જમ્મુ-કાશ્મીરના પુંછમાં ભારતીય સુરક્ષા જવાનો ઉપર આતંકવાદીઓએ તાજેતરમાં કરેલો હુમલો હજુ ભુલાયો નથી, ત્યાં હવે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ ભારતીય સુરક્ષા જવાનો ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ કરેલી આઈઈડી બ્લાસ્ટમાં 10 જવાનો શહીદ થયાં હતા. જ્યારે એક નાગરિકનું પણ […]