1. Home
  2. Tag "123 more deaths"

ગુજરાતમાં કોરોનાના વધુ 12,545 કેસ નોંધાયાઃ 123નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 123 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 12,545 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,90,412 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 123 લોકોના કોરોનાથી મોત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code