ગાંધીનગરમાં વિદેશથી આવતા પ્રવાસીઓને ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટાઈન કરાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિદેશથી આવતા પ્રવાસીઓ કોરોનાના સંક્રમણ અથવા કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનનો ભાગ બનીને તો નથી આવ્યા તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ આ રોગની એન્ટ્રી ન થાય એ માટે આરોગ્યતંત્ર દ્વારા વિદેશથી આવનારા દરેક મુસાફરને 14 દિવસ સુધી ક્વોરન્ટીન કરી સતત મોનિટરિંગ રાખવા માટે સિવિલ સહિત ત્રણ […]