1. Home
  2. Tag "15th august"

આવતી કાલે સ્વતંત્રતા પર્વ પર વૂમેન્સએ ટ્રાય કરવા જોઈએ આ પરિઘાન, દેશભક્તિના રંગમાં છલકાશે તમારુ વ્યક્તિત્વ

આવતી કાલે 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વનો દિવસ છે આ દિવસે દરેક શિક્ષકોથી લઈને નેતાઓ કે કોી કાર્યક્રમનો ભાગ બનવા જઈ રહેલા લોકો કેસરી સફેદ અને લીલા રંગના વસ્ત્રો પેહરવાનું પસંદ કરે છએ તો આજે સ્ત્રીઓ માટે ખાસ કપડાની પસંદગીને લઈને કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ આ પોષાક તમારી દેશભક્તિના રંગને વઘુ ગહેરો બનાવશે તો […]

Independence Day 2023:15મી ઓગસ્ટે 76મો કે 77મો સ્વતંત્રતા દિવસ? અહીં જાણો

દિલ્હી: ભારત દર વર્ષે 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય તહેવાર ઉજવે છે. આ દિવસ માટે ભારતના ઘણા બહાદુર પુત્રો અને નાયકોએ તેમના જીવનની બાજી લગાવી દીધી હતી અને 200 વર્ષથી વધુ સમયથી ભારત પર શાસન કરનારા અંગ્રેજ શાસકોને ઘૂંટણિયે લાવ્યા હતા. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતે લાંબા સંઘર્ષ પછી બ્રિટિશ સંસ્થાનવાદી શાસકો પાસેથી આઝાદી મેળવી.સ્વતંત્રતા દિવસ […]

દેશભરમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનનો આજથી આરંભ – 15મી ઓગસ્ટ સુઘી ચાલશે આ અભિયાન

  દિલ્હીઃ- પીએમ મોદીના નેતૃત્વમાં દેશ અનેક મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે હવે 15મી ઓગસ્ટને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે આ વર્ષે 15 ઓગસ્ટે દેશ તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ત્યારે સરકારે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન સાથે આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની યોજના બનાવી છે. મેરી માટી મેરા દેશ અભિયાનની ચર્ચાઓ છેલ્લા […]

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસને પણ રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઉજવ વામાં આવે તે માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરાયો

દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકા ભારતનો ખૂબ જ નજીકી મિત્ર છે, આ સંદર્ભે પીએમ મોદીની અમેરિકાની મુલાકાત ભારતના લોકો માટે ફળદાયી નિવડી રહી છે ત્યારે હવે ભારતના ફેસ્ટિવલ દિવાળીની વાત કરીએ તો અમેરિકામાં અહી  આ તહેવારની સત્તાવાર જાહેર રજાઓની અગાઉ જાહેરાત કરવામાં આવી ચૂકી છે ત્યારે હવે  ભારતનો સ્વતંત્રતા દિવસ અમેરિકામાંપણ રાષ્ટ્રીય તહેવારની જેમ […]

સ્વતંત્ર દિવસને લઈને રાજધાની સતર્ક, 16 ઓગસ્ટ સુધી ડ્રોન, પેરા ગ્લાઇડિંગ જેવી ઉડાન પર પ્રતિબંધ

દિલ્હીઃ- હવે સ્વતંત્રતા દિવસને એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે દેશની રાજઘાની દિલ્હી અત્યારથી જ સતર્ક બની છે અનેક પાબંધિઓ પણ લગાવી છે સાથે જ સુરક્ષાને લઈને પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.  જાણકારી પ્રમાણે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને પોલીસે દિલ્હીમાં સુરક્ષાને લગતી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસે […]

વડોદરાઃ 15મી ઓગષ્ટે 15 મીટર ઊંચા સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવાશે

અમદાવાદઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા આગામી તા.15 મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતા પર્વ પ્રસંગે 50 ફૂટ એટલે કે 15 મીટર ઊંચા ધ્વજ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે આ સ્થળે ‘આઝાદી કા અમૃત પર્વ’ અને ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ સ્વતંત્રતા પર્વની ઉજવણી સવારના સમયે કરવામાં આવશે.  આ કાર્યક્રમ […]

રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસને લઈને કડક સુરક્ષા બંદોબસ્તઃ 10 હજારથી વધુ જવાન તૈનાત

દિલ્હીમાં 15 ઓગસ્ટને લઈને કડક બંદોબસ્ત 10 હજાર જવાનોને સુરક્ષામાં તેનાત કરાયા દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં 15 ઓગસ્ટને લઈને ભારે સપરક્ષા ગોઠવાઈ છે, હુમલાના ઈનપુટને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે  સમગ્ર દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસના 10 હજારથી વધુ જવાનો લાલ કિલ્લાની સુરક્ષા પર જમીનથી લઈને […]

15 ઓગસ્ટને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા-લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર પ્રતિબંધ

લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર બેન 15 ઓગસ્ટે પીએમ મોદી દેશને કરશે સંબોધિત દિલ્હીઃ- સ્વતંત્ર દિવસને લઈને રાજધાનીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ખાસ કરીને લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,આ સીહત સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યા છે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર […]

રાજધાની દિલ્હીમાં 15મી ઓગસ્ટે ત્રણ પ્રકારના હુમલાની શંકાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

દિલ્હીમાં સ્વતંત્રા દિવસને લઈને એલર્ટ ત્રણ પ્રકારની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક ટેકનોલોજીથઈ લઈ દરેક પ્રકારે નજર રખાશે દિલ્હીઃ- રાજધાવની દિલ્હીમાં દર વર્ષે 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ખાસ દિવસને લઈને સુરક્ષા વધારી દેવામાં આવે છે ત્યારે હવે આવતા મહીને ગોસ્ટમાં સ્વતંત્રતા દિવસને લઈને પણ સુરક્ષા એજન્સીો અલર્ટ જોવા મળી છે.  કારણ કે સ્વતંત્રતા દિવસના અવસર […]

22મી જુલાઈ 1947ના દિવસે આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને હર ઘર તિરંગા ચળવળને મજબૂત કરવા વિનંતી કરી હતી. મોદીએ આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારાઓની અદભૂત હિંમત અને પ્રયત્નોને પણ યાદ કર્યા. તેમણે આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલા પ્રથમ ત્રિરંગા સહિત ઇતિહાસમાંથી કેટલીક રસપ્રદ બાબતો પણ શેર કરી હતી. તેમણે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code