1. Home
  2. Tag "15th august"

અમદાવાદમાં આગામી 15મી ઓગસ્ટ સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે

અમદાવાદઃ  શહેરના સાબરમતી નદી પરથી શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતો બ્રીજ તૈયાર થઈ ગયો છે.  મેટ્રો પ્રોજેક્ટનો અમદાવાદ-ગાંધીનગરને જોડનારા ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરાઈ રહી છે. મેટ્રો દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડવા માટે સાબરમતી નદી પર બ્રીજ અને પછી અંડરગ્રાઉન્ડ કામગીરી લગભગ પડકારજનક હતી. તે પૂર્ણ કરી દેવામાં આવી છે. 15 ઓગસ્ટ 2022 સુધીમાં આખા […]

ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપરાનો સ્વતંત્રતા દિવસ પર યુવાઓને સંદેશ- ‘પોતાના કામને પ્રેમ કરો ઘીરજ રાખો અને સફળતાને મગજ પર ન ચઢવા દો’

નીરજ ચોપરાનો યુવાઓને નામ સંદેશ સફળતાને માથા પર ન ચઢવા દો ઘીર જ રાખો પોતાના ક્રાયને પ્રેમ કરો દિલ્હીઃ- તાજેતરમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેતલજીતીને દેશનું નામ રોશન કરનાર નીરજ પોચરાનું નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી, નીરજને આજે લાલ કિલ્લા પર ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે,આ પ્રસંગને લઈને તેણે કહ્યું કે, એક બાળક તરીકે, જ્યારે હું દૂરદર્શન […]

સ્વતંત્રતા પર્વ પર પીએમ મોદીએ આપ્યો નવો મંત્રઃ- ‘દરેકનો સાથ, દરેકનો વિકાસ, દરેકનો વિશ્વાસ અને દરેકનો પ્રયાસ’

પીએમ મોદીએ આપ્યો નવો મંત્ર  ‘દરેકનો સાથ, દરેકનો વિકાસ, દરેકનો વિશ્વાસ અને દરેકનો પ્રયાસ’ દિલ્હીઃ- આજે દેશના 75મા સ્વતંત્રતા પ્રવ પર પીએમ મોદીએ લાલકિલ્લા પર 8 મી વખત ધ્વજ લહેરાવ્યો હતો અને દેશવાસીઓને આજે નવો મંત્ર આપ્યો હતો, દેશ આજે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે હવે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા […]

આઝાદીનો આજનો પર્વ બન્યો ખાસ- દોઢ કરડો ભારતવાસીઓ એ રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને ‘રાષ્ટ્રગાન ડોટ ઈન’ પર અપલોડ કર્યું

દોઢ કરોડ ભારતીયો એ રાષ્ટ્રગીત  રેકોર્ડ કરી અપલોડ કર્યું આઝાદીના પર્વને બનાવ્યો ખાસ દિલ્હીઃ આજે ભારત પોતાની આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે. પીએમ મોદી લાલ કિલ્લાના પ્રાંગણ પરથી તિરંગો ફરકાવીને જશ્ન-એ-આઝાદીની શરૂઆત કરે તે આ પહેલા દેશના લગભગ 1.5 કરોડ ભારતીયોએ રાષ્ટ્રગીત અપલોડ કરીને આઝાદીના પ્રવને કાસ બનાવ્યો છે. આ બાબતે […]

પીએમ મોદીએ દેશવાસીઓને 75મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી- આજે 8મી વખત પીએમ મોદી ધ્વજ લહેરાવશે

પીએમ મોદી 8 મી વખત ધ્વજ લહેરાવશે થીમ હશે આત્મ નિર્ભર ભારત દિલ્હીઃ આજે સમગ્ર દેશભમાં 75મા સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે આજે પીએમ મોદી 8 મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવશે, આ સાથે જ આ વર્ષનો આ પર્વ ખાસ હશે,ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. 75માં સ્વંતત્રતા દિવસને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે […]

પશ્ચિમ બંગાળમાં પુસ્તક પ્રેમ આવ્યો સામેઃ બુક હાઉસ બહાર ખરીદી માટે લોકોની લાંબી લાઈનો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. તે બાદ અનલોકમાં સરકારે વિવિધ દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. દરમિયાન લિકર શોપ ખોલવાની મંજૂરી આપતા લોકોએ વિવિધ રાજ્યોમાં દારૂની ખરીદી માટે લાંબી લાઈનો લગાવી હતી. જો કે, પશ્ચિમ બંગાળમાં ફરીથી એકવાર ખરીદી માટે લાંબી લાઈનો લાગી છે. આ લાઈન દારૂની ખરીદી કરવા માટે નહીં […]

75મા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશને કરશે સંબોધિત, આપશે ખાસ સંદેશ

આજે સાંજે રામનાથ કોવિંદ દેશને સંબોઘિત કરશે દેશની જનતાના આપશે ખાસ સંદેશ દિલ્હીઃ આવતી કાલે 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશભરમાં 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ પર્વને લઈને અનેક પ્રકારની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે, આ સાથે જ દેશની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.15 ઓષ્ટની પૂર્વ સંધ્યાને દેશના રાષ્ટ્રપતિ પણ દેશની […]

ગુજરાત પોલીસના અડધો ડઝન કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી માટે 15મી ઓગસ્ટે એવોર્ડ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતના 6 પોલીસ કર્મચારીને ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 15 ઓગસ્ટનો રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરાયા છે. […]

જૂનાગઢમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની થશે ઉજવણીઃ CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

અમદાવાદઃ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ- 15મી ઓગસ્ટ-21ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. કચ્છમાં રાજ્યના મંત્રી આર.સી.ફળદુ, સુરતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાબરકાંઠામાં કૌશિક પટેલ, રાજકોટમાં સૌરભ પટેલ, […]

15 ઓગસ્ટને લઈને રાજધાની સતર્કઃ આ સપ્તાહમાં એન્ટિ ડ્રોન સિસ્ટમથી લાલકિલ્લો સજ્જ કરાશે

15 ઓગસ્ટને લઈને રાઝધાની સતર્કટ સુરક્ષાને લઈને યોજાઈ મહત્વની બેઠક દિલ્હી પોલીશ કમિશ્નરે બેઠક યોજી દિલ્હીઃ- સમગ્ર દેસભરમાં 15 ઓગસ્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત રાજધાની ખાતે ગોઠવવાની કવાયત હાથ ધરાઈ રહી છે,દિલ્હીના નવ નિર્મિત પોલીસ કમિશનર અસ્થાનાએ શનિવારના રોજ 15 ઓગસ્ટની સુરક્ષા સહિત કેટલાક અન્ય મહત્વના મુદ્દાઓ અંગે  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code