આઝાદીની ‘હીરક જયંતિ’ પર ગામડાઓમાં કાર્યક્રમ યોજવા પીએમ મોદીની બીજેપી સાંસદોને સૂચના
75મા સ્વતંત્ર દિવસની તૈયારીઓ પીએમ મોદીએ ગામડાઓમાં કાર્યક્રમો યોજવા સાંસદોને આપ્યા આદેશ દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમના સંસદીય ક્ષેત્રના દરેક ગામમાં કાર્યક્રમો યોજવા માટે જણાવ્યું છે. પીએમ મોદીની મંગળવારે ભાજપના સાંસદો સાથેની બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી અર્જુનરામ મેઘવાલે આ સમગ્ર બાબતને લઈને માહિતી […]