1. Home
  2. Tag "21 unnamed islands"

આંદામાન-નિકોબારના 21 અનામી ટાપુઓને મળી નવી ઓળખ, પરમવીરચક્ર વિજેતા જવાનોના નામ અપાયા

નવી દિલ્હીઃ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના 21 ટાપુઓ હવે અનામી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારાઓના નામ આ ટાયુઓને આપીને નવી ઓળખ આપી છે. આ સાથે તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનેલ સ્મારકનું પણ અનાવરણ કર્યું હતું. વર્ષ 2018 માં, રોસ ટાપુઓનું નામ નેતાજીના નામ પર રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code