1. Home
  2. Tag "23 gates opened"

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 74 મીટર દૂર, ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક 24 ફૂટની ભયજનક સપાટી વટાવી, ચાણોદના મલ્હારઘાટના 95 પગથિયા ડૂબ્યા, અમદાવાદઃ  ઉપરવાસમાં ભારે વરસાદ અને ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટરને વટાવી જતા ડેમના 23 દરવાજા ખાલવામાં આવતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર […]

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ બંધ કરાયો

ઓમકારેશ્વર ડેમમાંથી સતત છોડાતા પાણીને લીધે નર્મદા ડેમની જળસપાટી વધી, નર્મદા નદીમાં 4.13 લાખ ક્યુસેક પાણી છોડાયું, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા ગાંધીનગરઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે નર્મદા નદી પરના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમની જળસપાટીમાં વધારો થતાં બન્ને જળાશયોમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા […]

નમામી દેવી નર્મદેઃ સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયાં, એક લાખ ક્યુસેક પાણી છોડાયું

રાજપીપીળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવામાં હવે ત્રણ મીટર બાકી છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીમાં પાણીની આવક વધતા ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આથી ડેમના 23 દરવાજા ખાલીને એક લાખ ક્યુંસેક પાણી છોડવામાં આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code