1. Home
  2. Tag "3.50 crores"

રાજ્યની આઠ નગર પાલિકાને નાગરિક સુખાકારીના કામો માટે સરકારે 3.50 કરોડની કરી ફાળવણી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ નગરપાલિકાઓના વિસ્તારના નાગરિકોની સુખાકારીના કામોને વેગવંતા બનાવી ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાંવધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાંઆ નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂપિયા 3.50 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદ્અનુસાર, ખાનગી ભાગીદારી યોજના અંતર્ગતઆ આઠ નગરોના કુલ  5074 ઘરોની ગટર લાઇનને મુખ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code