ગાંધીનગરમાં આવાસ યોજનામાં નિયત રકમ ભરનારા 34 લાભાર્થીઓને હવે મકાનો નહીં મળે
ગાંધીનગરઃ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી યાને ગુડા’ (ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ) દ્વારા ઘર વિહોણા લોકોને રાહત ભાવે મકાનો આપવામાં આવે છે. આ આવાસ યોજના થકી દરેક વર્ગના લાભાર્થીઓને ઘરનું ધર મળી રહે તે અર્થે વિવિધ આવાસ યોજનાની સ્કીમો મૂકીને ડ્રો કરીને આવાસોની ફાળવણી કરવામાં આવતી હોય છે. જુદી-જુદી સ્કીમ મુજબ આવેલી અરજીઓને ધ્યાને લઈને ગુડા દ્વારા […]