1. Home
  2. Tag "40 percent of power poles collapsed"

તાઉ-તેને કારણે 3748 ગામડાં વીજ પુરવઠો ખોરવાયો, 40 ટકા વીજપોલ ધરાશાયી થયાઃ ઊર્જાપ્રધાન

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને કારણે વીજ તંત્રને સારૂએવું નુકશાન થયુ છે. સમગ્ર ગુજરાતમાં વીજ તંત્રને થયેલા નુકસાન અંગે રાજકોટમાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, તાઉ-તે વાવાઝોડાના કારણે 3748 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં 1115 ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. બાકીના ગામોમાં કામગીરી ચાલી રહી છે. તેમજ 122 કોવિડ હોસ્પિટલમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code