1. Home
  2. Tag "45 percent reduction in water volume"

સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાતા ધોળીધજા ડેમમાં કેનાલનું પાણી બંધ થતા જથ્થામાં 45 ટકાનો ઘટાડો

સુરેન્દ્રનગર, 24 મે, 2026 : 45 percent reduction in water volume in Dholidhaja dam ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. નર્મદા કેનાલના પાણીને ધોળી ધજા ડેમમાં સ્ટોરેજ કરીને સૌરાષ્ટ્રના દરેક શહેરોમાં વિતરણ કરવામાં આવે છે, હાલ ચોમાસા પહેલા નર્મદા કેનાલમાં મરામતનું કામ ચાલી રહ્યું હોવાથી ઢાંકી પંપિંગ સ્ટેશનથી મુખ્ય નર્મદા કેનાલ બંધ કરી દેવાતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code