ગુજરાતમાં 48 ડેમના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30,38 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ,
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનો પ્રથમ ગણાતો ફાગણ મહિના હજુ પુરો થયો નથી ત્યાં ગણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. તાપમાનમાં વધારો થતાં જળાશયોમાં પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો થયો છે. ગુજરાતના 48 જળાશયોમાં હવે 10 ટકાથી ઓછું પાણી બચ્યું છે. 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 54 ટકા બચ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક થયા છે. […]