પ્રાથમિક શાળાઓમાં ધો. 1માં 7 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પણ પ્રવેશ આપવા શાળા સંચાલકોની માગ
ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક વર્ષથી થઈ જશે. નવી શિક્ષણ નીતિ મુજબ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પ્રાથમિક શાળાઓમાં ધોરણ -1માં પ્રવેશ મળશે. આ નિયમને વાલીઓએ પણ આવકાર્યો છે. જ્યારે શાળાના સંચાલકોએ એવી માગણી કરી છે. 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બળકોને ધોરણ -1માં પ્રવેશ આપવો તે સારી […]