પાવાગઢમાં વરસાદને લીધે રેન બસેરાનો સ્લેબ તૂટી પડતા 8 યાત્રિકો દટાયા, મહિલાનુ મોત, 7ને ઈજા
વડોદરાઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો એકાએક તૂટી પડતાં આઠ જેટલાં યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા.આજે ગુરૂવારે બપોરના ટાણે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઊભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતાં 3 મહિલા, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં, જ્યારે એક […]