1. Home
  2. Tag "a gate damaged wastage of water"

બનાસકાંઠાના દાંતીવાડા ડેમનો એક દરવાજો ક્ષતિગ્રસ્ત બનતા કરોડો લિટર પાણીનો થતો વેડફાટ

પાલનપુરઃ દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યા બાદ પૂરેપૂરો બંધ ન થતાં જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી ડેમમાંથી બનાસ નદીમાં ૩૦૨ ક્યૂસેક પાણી જઈ રહ્યું છે. દરવાજાને રિપેરિંગ કરવા માટે હવે અમદાવાદથી ટીમને બોલાવવાની તજવીજ હાથ ધરાઈ છે. ડેમના ક્ષતિગ્રસ્ત બનેલા દરવાજાની ત્વરિત મરામત કરવામાં નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code