રક્ષાબંધન ગુરૂવારે, બે તિથી હોવાથી 10.39 બાદ દ્વિજ ધારણ અને રક્ષા બંધાવવા માટે શુભ સમય
અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. રક્ષાબંધનના પર્વના દિને બ્રાહ્મણો જનોઈ પણ બદલતા હોય છે. આગામી તારીખ 11 ઓગસ્ટને ગુરુવારે રક્ષાબંધનનો તહેવાર છે. આ વર્ષે રક્ષાબંધનને દિવસે એકસાથે બે તિથિ છે. એટલે કે, ગુરૂવારે રક્ષાબંધનના દિને સવારે 10.39 સુધી ચૌદશની તિથિ છે જ્યારે 10.39 બાદ જ રક્ષાબંધનનો પર્વ માનવાશે. આ ઉપરાંત આ વર્ષે […]