1. Home
  2. Tag "aap"

ચંદીગઢ મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની ચૂંટણીમાં આપ-કોંગ્રેસને ઝટકો, ભાજપના ઉમેદવાર જીત્યાં

નવી દિલ્હીઃ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના હરપ્રીત કૌર બાબલાએ મેયરની ચૂંટણી જીતી લીધી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાનું જાણવા મળે છે. ભાજપના ઉમેદવારને 19 મત મળ્યા, જે બહુમતીનો આંકડો છે. કુલ ૩૬ મત પડ્યા હતા. ભાજપ […]

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસ સામે SPએ મોરચો ખોલ્યો, AAP માટે અખિલેશ અને SPના સાંસદો પ્રચાર કરશે

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવ અને તેમના પક્ષના સાંસદો આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો માટે પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ મંગળવારે આ માહિતી આપી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. અખિલેશ યાદવ 30 જાન્યુઆરીએ રિઠાલામાં AAP વડા અરવિંદ કેજરીવાલ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPએ જાહેર કર્યું ઘોષણાપત્ર, કેજરીવાલે 15 ગેરંટી આપી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા “કેજરીવાલની ગેરંટી” નામનો પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા હતા, અને આરોપ લગાવ્યો કે તે AAP વચન આધારિત શાસનની નકલ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  “દેશમાં ‘ગેરંટી’ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કુલ 699 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી કુલ 1522 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નામો પરત ખેંચવા અને ઉમેદવારી પત્રોની છટણી કર્યા બાદ હવે કુલ 699 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. […]

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચોક્કસ જીતશેઃ કેજરિવાલ

કેજરિવાલે પાર્ટીના નેતાઓ-કાર્યકરોને તૈયાર થવા કર્યું આહવાન દિલ્હીની જનતા “આપ” સાથે હોવાનો કેજરિવાલે કર્યો દાવો નવી દિલ્હીઃ દિલ્હીની તમામ 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ચોક્કસપણે જીતીશું. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે, […]

દિલ્હી ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ, ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ ગણાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપા અને આમ આદમી પાર્ટી એક-બીજા ઉપર વાર-પલટવાર કરી રહ્યાં છે. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલએ પુજારી અને ગ્રંથી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જેને લઈને મંગળવારે ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેજરિવાલ ઉપર કટાક્ષ કરતું પોસ્ટર […]

રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. સ્વાતિ માલીવાલે સોમવારે કહ્યું કે દિલ્હીના અન્ય વિધાનસભા મતવિસ્તારની ઓચિંતી મુલાકાત દરમિયાન, તેમણે આજ સુધી કોઈ વિસ્તારમાં આટલી ખરાબ હાલત જોઈ નથી. સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, આજ સુધી કોઈ વિસ્તારમાં […]

કોંગ્રેસથી AAP નારાજ, મહાગઠબંધનના નેતાઓ સાથે મળીને બનાવશે આગામી પ્લાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ‘આપ’એ તૈયારીઓ શરૂ કરી આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ એકલા હાથે ચૂંટણી લડશે અગાઉ ઈન્ડી ગઠબંધનને લઈને મમતા બેનર્જીએ કર્યું હતું નિવેદન નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધ ચાલી રહ્યું […]

AAP અને BJPની ફરિયાદો પર ચૂંટણી પંચનું આકરુ વલણ, દિલ્હીના CEOને આપ્યા આ નિર્દેશ

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ને આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં મતદાર યાદી સુધારણા અંગે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. (એનસીટી) કરવા સૂચના આપી હતી. પંચે દિલ્હીના ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીને કાઢી નાખવા અને તેમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code